નવેમ્બર 19, 2025 3:53 પી એમ(PM) નવેમ્બર 19, 2025 3:53 પી એમ(PM)
9
પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી યાત્રાધામનો બીજા તબક્કા હેઠળ 43 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સર્વાંગી વિકાસ કરાશે.
પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી યાત્રાધામનો બીજા તબક્કા હેઠળ 43 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સર્વાંગી વિકાસ કરાશે. આ તબક્કામાં શ્રી માધવરાયજી મંદિરના પુનઃનિર્માણ, તટીય વિકાસ, વાહન રાખવા માટેની જગ્યાના પરિસરનો વિકાસ સહિતના વિકાસકાર્ય હાથ ધરાશે. યાત્રાધામના પ્રથમ તબક્કામાં 48 કરોડ રૂ...