નવેમ્બર 19, 2025 3:53 પી એમ(PM) નવેમ્બર 19, 2025 3:53 પી એમ(PM)

views 9

પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી યાત્રાધામનો બીજા તબક્કા હેઠળ 43 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સર્વાંગી વિકાસ કરાશે.

પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી યાત્રાધામનો બીજા તબક્કા હેઠળ 43 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સર્વાંગી વિકાસ કરાશે. આ તબક્કામાં શ્રી માધવરાયજી મંદિરના પુનઃનિર્માણ, તટીય વિકાસ, વાહન રાખવા માટેની જગ્યાના પરિસરનો વિકાસ સહિતના વિકાસકાર્ય હાથ ધરાશે. યાત્રાધામના પ્રથમ તબક્કામાં 48 કરોડ રૂ...

નવેમ્બર 19, 2025 1:40 પી એમ(PM) નવેમ્બર 19, 2025 1:40 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશમાં સ્વર્ગસ્થ આધ્યાત્મિક નેતા શ્રી સત્યસાઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં ભાગ લીધો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લામાં સ્વર્ગસ્થ આધ્યાત્મિક નેતા શ્રી સત્યસાઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ પુટ્ટપર્થી ખાતે સાંઈ બાબાની મહાસમાધિ ખાતે પ્રાર્થના કરી અને શ્રદ્ધાંજલિ આપી. શ્રી મોદીએ સાંઈ બાબાના જીવન, ઉપદેશો અને ગહન આધ્યાત્મિક વા...

નવેમ્બર 19, 2025 1:37 પી એમ(PM) નવેમ્બર 19, 2025 1:37 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઇમ્બતુરથી PM કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત ખેડૂતોનો 21મો હપ્તો જાહેર કરશે.

પ્રધાનમંત્રી તમિલનાડુના કોઈમ્બતુરની યાત્રા કરશે અને દક્ષિણ ભારત કુદરતી ખેતી સમિટનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન, શ્રી મોદી દેશભરના 9 કરોડ ખેડૂતોને ટેકો આપવા માટે 18 હજાર કરોડ રૂપિયાથી વધુની PM-KISAN સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો બહાર પાડશે. પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે.

નવેમ્બર 19, 2025 1:28 પી એમ(PM) નવેમ્બર 19, 2025 1:28 પી એમ(PM)

views 12

બિહારમાં, નીતિશકુમારને સર્વાનુમતે JDU વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા.

બિહારમાં, નીતિશ કુમારને સર્વાનુમતે JDU વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. જ્યારે પટનામાં પાર્ટીના રાજ્ય મુખ્યાલય ખાતે નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં ભાજપના વરિષ્ઠ નેતા સમ્રાટ ચૌધરીને વિધાનસભા પક્ષના નેતા તરીકે અને વિજય કુમાર સિંહાને નાયબ વિધાનસભા નેતા તરીકે ચૂંટવા...

નવેમ્બર 19, 2025 1:26 પી એમ(PM) નવેમ્બર 19, 2025 1:26 પી એમ(PM)

views 14

આંધ્રપ્રદેશમાં, સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં છ જેટલા માઓવાદીઓ માર્યા ગયા

આંધ્રપ્રદેશમાં, આજે વહેલી સવારે રામપાચોડાવરમના એજન્સી ક્ષેત્રમાં ફરી એક ગોળીબાર થયો. વિજયવાડામાં મીડિયા સાથે વાત કરતા, એપી ઇન્ટેલિજન્સના એડિશનલ ડિરેક્ટર જનરલ મહેશ ચંદ્ર લડ્ડાએ જણાવ્યું હતું કે જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં છ થી સાત માઓવાદીઓ માર્યા ગયા છે. બાકીના માઓવ...

નવેમ્બર 19, 2025 1:42 પી એમ(PM) નવેમ્બર 19, 2025 1:42 પી એમ(PM)

views 16

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ ઇદિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી, લોકસભાના સ્પિકર સહિતના નેતાઓએ શ્રધ્ધાંજલી અર્પી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ સ્વર્ગિય પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલી અર્પણ કરી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ...

નવેમ્બર 19, 2025 3:57 પી એમ(PM) નવેમ્બર 19, 2025 3:57 પી એમ(PM)

views 11

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ટૂંક સમયમાં તમિળનાડુના કોઈમ્બતુરથી પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 21-મો હપ્તો જાહેર કરશે. 18 હજાર કરોડ રૂપિયાથી વધુના આ હપ્તાથી નવ કરોડ ખેડૂતોને મદદ મળશે. આ સાથે જ રાજ્યના 49 લાખથી વધુ ખેડૂતોને પણ આ હપ્તો ચૂકવાશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રધા...

નવેમ્બર 19, 2025 9:32 એ એમ (AM) નવેમ્બર 19, 2025 9:32 એ એમ (AM)

views 17

રણજી ટ્રોફીમાં ગુજરાતે જીત માટે ઉત્તરાખંડને 344 રનનો ટાર્ગેટ આપ્યો

રણજી ટ્રોફીમાં આર્ય દેસાઈ, જયમિત પટેલ અને ઉર્વિલ પટેલની અડધી સદી વડે ગુજરાતે ગ્રુપ-સીની મેચમાં પોતાનો બીજો દાવ પાંચ વિકેટે 291 રનના સ્કોરે ડિકલેર કરીને ઉત્તરાખંડને 344 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સાથે જ વિદર્ભે આપેલા 276ના ટાર્ગેટ સામે બરોડાએ 73 રનમાં 5 વિકેટ ગુમાવી છે.બરોડાને હજુ 203 રનની જરૂર છે અને...

નવેમ્બર 19, 2025 9:32 એ એમ (AM) નવેમ્બર 19, 2025 9:32 એ એમ (AM)

views 48

રાજ્યની ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધી 99.6 ટકા મતદારોને ફોર્મ મળ્યાં

ભારતીય ચૂંટણી પંચે જાહેર કર્યા મુજબ ગુજરાતમાં ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત તમામ B.L.O. રાજ્યમાં 4 ડિસેમ્બર સુધી મતદારોને મળી ફોર્મ આપશે. અત્યાર સુધી 99.6 ટકા મતદારોને ફોર્મ મળી ગયા હોવાનું રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લએ જણાવ્યુ હતું.

નવેમ્બર 19, 2025 9:30 એ એમ (AM) નવેમ્બર 19, 2025 9:30 એ એમ (AM)

views 28

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે રાજ્યની અલગ અલગ વિધાનસભા બેઠકો પર પદયાત્રા યોજાઈ

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે રાજ્યના તમામ વિધાનસભા મતવિસ્તારમાં પદયાત્રા યોજાઈ રહી છે.પંચમહાલના ગોધરામાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરાયું. આ પદયાત્રામાં રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર, ધારાસભ્ય સી.કે. રાઉલજી સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને નગરજનો જોડાયા હતા. પદયાત્રા દરમિયાન નગ...