જાન્યુઆરી 23, 2025 7:59 પી એમ(PM)

views 7

76 મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે તાપી ખાતે યોજાશે

76 મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે તાપી ખાતે યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાબરકાંઠા ખાતે તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી - ગાંધીનગર ખાતે ધ્વજ વંદન કરશે. અન્ય કેબિન...

જાન્યુઆરી 23, 2025 7:57 પી એમ(PM)

views 10

પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ગુજરાતમાંથી 175થી વધુ વ્યક્તિઓને આમંત્રણ અપાયું છે

પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ગુજરાતમાંથી 175થી વધુ વ્યક્તિઓને આમંત્રણ અપાયું છે. વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ, યોજનાઓનાં લાભાર્થીઓ, સ્વસહાય જૂથની બહેનો પણ દિલ્હી જશે.. સમગ્ર ભારતમાંથી ખાસ મહેમાનો તરીકે આમંત્રિત લોકોમાં ગુજરાતમાંથી ટેક્સટાઇલ ક્ષેત્રમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતાઓ, હેન્ડીક્રાફ્ટમાં સારું પ્ર...

જાન્યુઆરી 23, 2025 7:55 પી એમ(PM)

views 19

સુરતના કાર્યક્રમ અગાઉ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા યોજાયેલા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો પ્રારંભ કરાવ્યો

સુરતના કાર્યક્રમ અગાઉ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા યોજાયેલા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.. શ્રી શાહે ઉપસ્થિત લોકોને તેમના પરિવારના યુવાનોને પણ મહાકુંભમાં લઈ જવા અપીલ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણ...

જાન્યુઆરી 23, 2025 7:53 પી એમ(PM)

views 26

સુરતના વેસુ ખાતે ૨૫૦ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે સરકારની આયુષ્યમાન યોજના હેઠળ કેન્સરની વિનામૂલ્યે સારવાર મળી શકશે તેમ કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યુ

સુરતના વેસુ ખાતે ૨૫૦ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે સરકારની આયુષ્યમાન યોજના હેઠળ કેન્સરની વિનામૂલ્યે સારવાર મળી શકશે તેમ કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યુ હતું. સુરતમાં બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલમાં અને ફુલચંદભા...

જાન્યુઆરી 23, 2025 7:45 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આર્પી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે કહ્યું હતુંકે નેતાજીએ જે રીતે આઝાદી માટે ફોજ તૈયાર કરી હતી તેવી જ રીતે આજે આપણે વિકસિત ભારત માટે એક થવાની જરૂર છે.

જાન્યુઆરી 23, 2025 7:40 પી એમ(PM)

views 17

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરત ખાતે કેન્સર હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્માન કાર્ડના માધ્યમથી ગરીબ-મધ્યમવર્ગના પરિવારોને આરોગ્યની ઉમદા સહાય મળી રહી છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરત ખાતે કેન્સર હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્માન કાર્ડના માધ્યમથી ગરીબ-મધ્યમવર્ગના પરિવારોને આરોગ્યની ઉમદા સહાય મળી રહી છે. વૃદ્ધો અને ગરીબો માટે આરોગ્ય સેવા સુલભ બની છે. ૧૨ કરોડ પરિવારોના ૬૦ કરોડ લોકોને આરોગ્ય કવચ...

જાન્યુઆરી 23, 2025 7:37 પી એમ(PM)

views 15

આજે રાષ્ટ્રીય રાજધાનીમાં કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડનું ફુલ ડ્રેસ રિહર્સલ યોજાયું

આજે રાષ્ટ્રીય રાજધાનીમાં કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડનું ફુલ ડ્રેસ રિહર્સલ યોજાયું હતું. આ દરમિયાન, T90 ટેન્ક, નાગ મિસાઇલ સિસ્ટમ અને પિનાકા રોકેટ સિસ્ટમે દેશની લશ્કરી શક્તિનું પ્રદર્શન કર્યું. આ ઉપરાંત, સશસ્ત્ર દળોના વિવિધ માર્ચિંગ ટુકડી અને વિવિધ રાજ્યોના ટેબ્લોએ શક્તિ અને સાંસ્કૃતિક ઝલક ર...

જાન્યુઆરી 23, 2025 7:35 પી એમ(PM)

views 11

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓને સાયબર સુરક્ષા જોખમો અને ખોટી માહિતી જેવા પડકારોનો સામનો કરવા માટે વ્યૂહરચનાઓ સુવ્યવસ્થિત કરવા વિનંતી કરી

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓને સાયબર સુરક્ષા જોખમો અને ખોટી માહિતી જેવા પડકારોનો સામનો કરવા માટે વ્યૂહરચનાઓ સુવ્યવસ્થિત કરવા વિનંતી કરી હતી. તેમણે નવી દિલ્હીમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજિત બે દિવસીય પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધન કરતી વખતે આ વાત કહી હતી. શ્રી કુમ...

જાન્યુઆરી 23, 2025 7:33 પી એમ(PM)

views 14

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ રોડ શો, ડોર-ટુ-ડોર પ્રચાર અને જાહેર સભાઓ કરીને મતદારોને તેમના ઉમેદવારોની તરફેણમાં આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે કિરારી વિસ્તારમાં એક જાહેર સભા ...

જાન્યુઆરી 23, 2025 7:32 પી એમ(PM)

views 12

ભારત સ્માર્ટફોન નિકાસમાં વિશ્વમાં બીજા ક્રમ ધરાવનાર દેશ બન્યો છે

ભારત સ્માર્ટફોન નિકાસમાં વિશ્વમાં બીજા ક્રમ ધરાવનાર દેશ બન્યો છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે , પ્રોડક્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ યોજનાએ વૈશ્વિક સ્પર્ધાત્મકતા, કૌશલ્ય અને રોજગાર સર્જનને વેગ આપ્યો છે. તેમણે ઉમેર્યું કે આ ક્ષેત્ર વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓ સાથે સ્પર્...