જાન્યુઆરી 24, 2025 8:30 એ એમ (AM)

views 10

અમદાવાદમાં નરોડા-બાપુનગરની કર્મચારી રાજ્ય વીમા નિગમ-ESIC હોસ્પિટલ ખાતે ટૂંક સમયમાં મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે

અમદાવાદમાં નરોડા-બાપુનગરની કર્મચારી રાજ્ય વીમા નિગમ-ESIC હોસ્પિટલ ખાતે ટૂંક સમયમાં મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે નરોડા-બાપુનગર ESIC હોસ્પિટલ ખાતે વધારાનો સ્ટાફ નિમવા અને વ્યવસ્થાઓ ઊભી કરવા મંજૂરી આપી છે.હવે નેશનલ મેડિકલ કમિશનની મંજૂરી મળતા 100 બેઠક સાથેની મેડિકલ ...

જાન્યુઆરી 24, 2025 8:28 એ એમ (AM)

views 14

કુપોષણ દૂર કરવાના અભિયાનમાં આદિવાસીઓની મોટી વસ્તી ધરાવતા તાપી જિલ્લો રાજ્યભરમાં આઠમા ક્રમે છે

કુપોષણ દૂર કરવાના અભિયાનમાં આદિવાસીઓની મોટી વસ્તી ધરાવતા તાપી જિલ્લો રાજ્યભરમાં આઠમા ક્રમે છે. તાપી જિલ્લામાં આવેલ આંગણવાડી કેન્દ્રોમાં અભ્યાસ કરતા ચોત્રીસ હજાર જેટલા બાળકો, ત્રણ હજાર પાંચ સો સગર્ભા સ્ત્રીઓ અને બે હજાર જેટલી ધાત્રી માતાઓને ટેક હોમ રાશન, પૂરક પોષણ આહાર, સહિત સંજીવનીનું દૂધ આપવામાં રહ...

જાન્યુઆરી 24, 2025 8:25 એ એમ (AM)

views 10

પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે પ્રાકૃતિક કૃષિના રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ અંગે બે દિવસના રાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ થયો છે

પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે પ્રાકૃતિક કૃષિના રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ અંગે બે દિવસના રાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ થયો છે.આ પ્રસંગે શ્રી દેવવ્રતે જણાવ્યું હતું કે, દેશની પ્રથમ પ્રાકૃતિક કૃષિ વિજ્...

જાન્યુઆરી 24, 2025 8:22 એ એમ (AM)

views 11

આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અઘ્યક્ષસ્થાને ગુજરાત યુનિવર્સિટીનો 73મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે

આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અઘ્યક્ષસ્થાને ગુજરાત યુનિવર્સિટીનો 73મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે. આ પ્રસંગે ભૂતપુર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ મુખ્ય અતિથી તરીકે દીક્ષાંત પ્રવચન આપશે, જ્યારે રાજ્યનાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. યુનિવર્સિટિના અટલ કલામ બિલ્ડીંગ ખાતે...

જાન્યુઆરી 23, 2025 8:09 પી એમ(PM)

views 13

છેલ્લા દાયકામાં રાજ્યના સીધા વિદેશી રોકાણમાં 533 ટકાનો વધારો નોંધાયો છે

છેલ્લા દાયકામાં રાજ્યના સીધા વિદેશી રોકાણમાં 533 ટકાનો વધારો નોંધાયો છે. તાજેતરમાં ડિસેમ્બર 2024માં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, DPIIT દ્વારા જાહેર કરાયેલા એક અહેવાલ અનુસાર એપ્રિલ 2000 થી સપ્ટેમ્બર 2024 સુધીના સમયગાળામાં માર્ચ 2014 સુધી માત્ર 9.51 અબજ ડોલર ...

જાન્યુઆરી 23, 2025 8:08 પી એમ(PM)

views 15

મહીસાગર જીલ્લામાં ખાનપુર તાલુકાના લીમડિયા માર્કેટીંગ યાર્ડ ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા ખેતઉપયોગી વાહનોનો ચેકીંગ કેમ્પ યોજાયો

મહીસાગર જીલ્લામાં ખાનપુર તાલુકાના લીમડિયા માર્કેટીંગ યાર્ડ ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા ખેતઉપયોગી વાહનોનો ચેકીંગ કેમ્પ યોજાયો. ઓનલાઇન અરજી દ્વારા ખેડૂતોએ ખરીદેલ ટ્રેકટર, રોટો વેટર વાવણી સહિતના ખેતીમાં ઉપયોગી વાહનોનું ચેકિંગ કરી સરકાર દ્વારા આપવામાં આવતી સહાય તેમના ખાતામાં જમા કરવા માટેની કવાયત હાથ ધરવ...

જાન્યુઆરી 23, 2025 8:06 પી એમ(PM)

views 23

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ તેમજ રાજ્યવ્યાપી ૪૫ દિવસીય “પરવાહ”(Care) અભિયાન અંતર્ગત માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતતા ફેલાય તે માટે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યા છે

‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ તેમજ રાજ્યવ્યાપી ૪૫ દિવસીય "પરવાહ"(Care) અભિયાન અંતર્ગત માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતતા ફેલાય તે માટે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યા છે. આહવા ખાતે મુખ્ય માર્ગો ઉપર પોલીસ દ્વારા જન જાગૃતિ રેલીનું આયોજન કરાયું, જેમાં ફરજીયાત હેલ્મેટ, સિટ બેલ્ટનો ઉપયોગ, વાહન...

જાન્યુઆરી 23, 2025 8:05 પી એમ(PM)

views 38

“બેટી બચાવો બેટી પઢાઓ યોજના” ના સફળતાના 10 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રાજ્યમાં દીકરીઓના શિક્ષણ નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો નોંધાયો છે.

"બેટી બચાવો બેટી પઢાઓ યોજના" ના સફળતાના 10 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રાજ્યમાં દીકરીઓના શિક્ષણ નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો નોંધાયો છે. આ અભિયાનના પરિણામે દીકરી જન્મદર 890 થી વધીને 955 થયો છે. દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપતી પહેલોના પરિણામે રાજ્યમાં કન્યાઓનો નામાંકન દર વર્ષ 2002-03માં 66.83% હતો, જે...

જાન્યુઆરી 23, 2025 8:02 પી એમ(PM)

views 17

ગાંધીનગર મહાનગરપાલિકા ના મ્યુનિસિપલ કમિશનર જે એન વાઘેલાએ વર્ષ 2025-26 માટેનું એક હજાર 744 કરોડ રૂપિયા કરતાં વધુનું ડ્રાફ્ટ બજેટ રજુ કર્યું

ગાંધીનગર મહાનગરપાલિકા ના મ્યુનિસિપલ કમિશનર જે એન વાઘેલાએ વર્ષ 2025-26 માટેનું એક હજાર 744 કરોડ રૂપિયા કરતાં વધુનું ડ્રાફ્ટ બજેટ રજુ કર્યું હતું. ગાંધીનગરનું 38 ટકાના વધારા સાથેનું આ સરપ્લસ બજેટ રજુ કરાયું હતું. આ બજેટમાં સામાજિક આંતરિક માણખાકીય સુવિધાઓને ધ્યાનમાં રાખી બજેટ રજૂ કરાયુ હતું. શહેરના 86 ...

જાન્યુઆરી 23, 2025 8:01 પી એમ(PM)

views 11

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે આજે પાટણ ખાતે નગરપાલિકા પ્રમુખ તેમજ નગરસેવકો, નગરજનો અને વિવિધ સંસ્થા, સંગઠનોના હોદ્દેદારો દ્વારા નેતાજીની પ્રતિમા પર માલ્યાર્પણ કરાયું

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે આજે પાટણ ખાતે નગરપાલિકા પ્રમુખ તેમજ નગરસેવકો, નગરજનો અને વિવિધ સંસ્થા, સંગઠનોના હોદ્દેદારો દ્વારા નેતાજીની પ્રતિમા પર માલ્યાર્પણ કરાયું. આ ઉપરાંત રાજ્યના અન્ય શહેરો અને નગરોમાં પણ નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.