નવેમ્બર 19, 2025 7:49 પી એમ(PM) નવેમ્બર 19, 2025 7:49 પી એમ(PM)

views 36

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન યોજનાનો 21-મો હપ્તો જાહેર કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના કોયમ્બતૂરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 21-મો હપ્તો જાહેર કર્યો. દેશભરના નવ કરોડ જેટલા ખેડૂતોને 18 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ચૂકવવામાં આવી. આ સાથે જ ગુજરાતના 49 લાખ 31 હજાર ખેડૂતોના ખાતામાં 986 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા કરવામાં આવી. શ્રી મોદીએ કિસ...

નવેમ્બર 19, 2025 7:48 પી એમ(PM) નવેમ્બર 19, 2025 7:48 પી એમ(PM)

views 19

આગામી માર્ચ સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી મળતી થઈ જશે- મુખ્યમંત્રીની જાહેરાત

માર્ચ, 2026 સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી મળતી થઈ જશે. ગાંધીનગરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાહેરાત કરી. તેમણે ખેડૂતોને સંબોધતા કહ્યું કે, હાલ 98 ટકા કરતાં વધુ ખેડૂતોને દિવસે વીજળી મળે છે. કા...

નવેમ્બર 19, 2025 7:46 પી એમ(PM) નવેમ્બર 19, 2025 7:46 પી એમ(PM)

views 14

રવિ સિઝનમાં જીરુંના વાવેતર માટે 6 જિલ્લાના ખેડૂતોને આવતીકાલથી 10 કલાક વીજ પુરવઠો મળશે

રવિ સિઝનમાં જીરાના વાવેતરને ધ્યાને લઈને 6 જિલ્લાના ખેડૂતોને આવતીકાલથી 8 કલાકની બદલે 10 કલાક વીજ પુરવઠો મળશે. ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ માહિતી આપી. અમદાવાદ, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, વાવ-થરાદ અને મોરબીના 13 તાલુકાના ખેડૂતોને લાભ મળશે તેમ પણ તેમણે ઉમ...

નવેમ્બર 19, 2025 7:45 પી એમ(PM) નવેમ્બર 19, 2025 7:45 પી એમ(PM)

views 12

ગુજરાતમાં લાંબા સમય બાદ વાઘના આગમનની વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પુષ્ટિ કરી

ગુજરાતમાં લાંબા સમય બાદ વાઘનું આગમન થયું છે. દાહોદના રતનમહાલમાં વાઘ જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશ રાજ્યમાંથી આ વાઘ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું કે વાઘને પૂરતો ખોરાક મળી રહે તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. વાઘના વસવા...

નવેમ્બર 19, 2025 7:16 પી એમ(PM) નવેમ્બર 19, 2025 7:16 પી એમ(PM)

views 12

8 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ કરનાર બે આરોપીની મહેસાણામાંથી ધરપકડ

મહેસાણા સાયબર ગુના પોલીસે 8 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ કરનાર બે આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓએ મ્યૂલ ઍકાઉન્ટ એટલે કે, બીજાના બૅન્ક ખાતામાંથી બેંગ્લોર, પટના, મધ્યપ્રદેશ સહિત 7 રાજ્યોમાં છેતરપિંડીના ગુનાઓ કર્યા હોવાનું નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલે જણાવ્યું.

નવેમ્બર 19, 2025 7:08 પી એમ(PM) નવેમ્બર 19, 2025 7:08 પી એમ(PM)

views 14

36મી સિનિયર રાષ્ટ્રીય ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં રાજ્યના ખેલાડીઓએ સુવર્ણ જીત્યો

36મી સિનિયર રાષ્ટ્રીય ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં રાજ્યના ખેલાડીઓએ એક સુવર્ણ અને મહિલાઓની Epee-3 ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ગાંધીનગર જિલ્લા સ્તરની રમતગમત શાળા-DLSSની ભૂતપૂર્વ તાલીમાર્થી મિતવા ચૌધરીએ વ્યક્તિગત સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે, જે ગુજરાતના ફેન્સીંગના ઇતિહાસમાં 47 વર્ષમાં પહેલો સુવર્...

નવેમ્બર 19, 2025 3:56 પી એમ(PM) નવેમ્બર 19, 2025 3:56 પી એમ(PM)

views 13

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ.

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી તથા કૃષિ રાહત પેકેજ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગામી કાર્યક્રમ, એકતા યાત્રા સહિતના કાર્યક્રમ અને રાજ્ય સરકારની આગામી ચિં...

નવેમ્બર 19, 2025 3:56 પી એમ(PM) નવેમ્બર 19, 2025 3:56 પી એમ(PM)

views 17

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે રાજ્ય “સ્વાગત” કાર્યક્રમ યોજાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે રાજ્ય “સ્વાગત એટલે કે, ટૅક્નોલૉજીના ઉપયોગ દ્વારા ફરિયાદ પર રાજ્યવ્યાપી ધ્યાન” કાર્યક્રમ યોજાશે. ગાંધીનગરમાં સ્વર્ણિમ્ સંકુલ બેમાં મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમમાં આવતીકાલે સવારે સાડા આઠ વાગ્યાથી સાડા 11 વાગ્યા સુધી સ્વાગત કાર્યક્રમ યોજાશે. તેમાં નાગ...

નવેમ્બર 19, 2025 3:55 પી એમ(PM) નવેમ્બર 19, 2025 3:55 પી એમ(PM)

views 16

ગુજરાતમાં લાંબા સમય બાદ વાઘનું આગમન…

ગુજરાતમાં લાંબા સમય બાદ વાઘનું આગમન થયું છે. દાહોદના રતનમહાલમાં વાઘ જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશ રાજ્યમાં આ વાઘ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે તેને પૂરતો ખોરાક મળી રહે તે માટે નવા શિકાર માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું વાઇલ્ડલાઈફના અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ.જયપાલ સિંઘે જણાવ્યું હતું. વ...

નવેમ્બર 19, 2025 3:53 પી એમ(PM) નવેમ્બર 19, 2025 3:53 પી એમ(PM)

views 12

છોટાઉદેપુરમાં યોજાયેલી પદયાત્રામાં પાંચ કિલોમીટરની વિશાળ તિરંગા રેલી સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશ અપાયો.

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતી નિમિત્તે ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ - અંતર્ગત વડોદરાના પાદરા વિધાનસભા વિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઇ. એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સંદેશ સાથે યોજાયેલી પદયાત્રા થકી એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર સેવાના આદર્શો લોકો સુધી પહોંચાડાયા. છોટાઉદેપુરમાં યોજાયેલ...