જાન્યુઆરી 24, 2025 7:15 પી એમ(PM)

views 15

સાયન્સ સિટી, અમદાવાદ ખાતે આજે રોબોટિક્સ સ્પર્ધા “રોબોફેસ્ટ ગુજરાત”ની ચોથી આવૃત્તિની ગ્રાન્ડ ફિનાલેનું સમાપન સમારોહ યોજાયો

સાયન્સ સિટી, અમદાવાદ ખાતે આજે રોબોટિક્સ સ્પર્ધા “રોબોફેસ્ટ ગુજરાત”ની ચોથી આવૃત્તિની ગ્રાન્ડ ફિનાલેનું સમાપન સમારોહ યોજાયો. વિજેતા ટીમોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. દેશની સૌથી મોટી રોબોટિક્સની આ સ્પર્ધામાં STEMના વિદ્યાર્થીઓએ ટુ વ્હીલ્ડ સેલ્ફ બેલેન્સિંગ રોબોટ, સબમરીન અથવા અંડરવોટર રોબોટ,...

જાન્યુઆરી 24, 2025 7:14 પી એમ(PM)

views 11

દિલ્હીમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં તાપી જિલ્લાની દિવ્યાંગ દિકરી ગૌરી શાર્દુલને આમંત્રણ મળતાં પરિવારમાં ખુશીની લહેર જોવા મળી

દિલ્હીમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં તાપી જિલ્લાની દિવ્યાંગ દિકરી ગૌરી શાર્દુલને આમંત્રણ મળતાં પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છે કે, વ્યારાના કાકરાપાર ટાઉનશીપમાં રહેતી આંખોથી દિવ્યાંગ ગૌરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “મન કી બાત” કાર્ય...

જાન્યુઆરી 24, 2025 7:12 પી એમ(PM)

views 9

હિંમતનગર ખાતે સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીને અનુલક્ષીને નોડલ અધિકારીઓની તાલીમ યોજાઇ જેમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કરવામાં આવતી કામગીરી અંગે તેઓને માહિતગાર કરાયા

હિંમતનગર ખાતે સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીને અનુલક્ષીને નોડલ અધિકારીઓની તાલીમ યોજાઇ જેમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કરવામાં આવતી કામગીરી અંગે તેઓને માહિતગાર કરાયા હતા. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વિવિધ નગરપાલિકાઓ તથા ગ્રામ પંચાયતોમાં ચૂંટણી અને પેટાચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જે અંતર્ગત સાબર...

જાન્યુઆરી 24, 2025 7:09 પી એમ(PM)

views 29

નળ સરોવર પક્ષી અભ્યારણ ખાતે 25 અને 26મી જાન્યુઆરીએ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી કરવામાં આવશે

નળ સરોવર પક્ષી અભ્યારણ ખાતે 25 અને 26મી જાન્યુઆરીએ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી કરવામાં આવશે. અગ્ર મુખ્ય વન સંરક્ષકના જણાવ્યા મુજબ પક્ષી ગણતરી દરમ્યાન બે દિવસ નળ સરોવર પક્ષી અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ રહેશે. પક્ષી ગણતરીનાં કાર્યમાં ખલેલ ન પહોંચે તે માટે વનવિભાગને સહયોગ આપવા લોકોને અપીલ કરવામાં આવી...

જાન્યુઆરી 24, 2025 7:09 પી એમ(PM)

views 14

નવસારી જિલ્લામાં આદિજાતિ વિસ્તારનાં સર્વાંગી વિકાસ માટે ન્યુ ગુજરાત પેટર્ન 2024-25 યોજના હેઠળ 35 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈના 701 કામોને બહાલી આપવામાં

નવસારી જિલ્લામાં આદિજાતિ વિસ્તારનાં સર્વાંગી વિકાસ માટે ન્યુ ગુજરાત પેટર્ન 2024-25 યોજના હેઠળ 35 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈના 701 કામોને બહાલી આપવામાં આવી. નાણામંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને મળેલી નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં વલસાડના ધારસભ્ય...

જાન્યુઆરી 24, 2025 7:08 પી એમ(PM)

views 13

ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ત્રિ-દિવસીય હિન્દુ આધ્યાત્મીક સેવા મેળામાં આજે મહિષાસુર મદિની આચાર્ય વંદન કાર્યક્રમ યોજાયો

ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ત્રિ-દિવસીય હિન્દુ આધ્યાત્મીક સેવા મેળામાં આજે મહિષાસુર મદિની આચાર્ય વંદન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મેળામાં 250થી વધુ હિન્દુ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અગિયાર કુંડી સામાજિક સમરસ...

જાન્યુઆરી 24, 2025 7:07 પી એમ(PM)

views 7

રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા હિતેશ ઓઝાને નંદિનીબેન દિવેટીયા ગ્રામીણ પુન:વર્સન પારિતોષક એનાયત કરવામાં આવ્યો

રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા હિતેશ ઓઝાને નંદિનીબેન દિવેટીયા ગ્રામીણ પુન:વર્સન પારિતોષક એનાયત કરવામાં આવ્યો. હિતેશ ઓઝા લોકોમોટર દિવ્યાંગથી પીડીત હોવા છતાં P.N.R. સોસાયટીમાં કોમ્યુટર ઓપરેટર તરીકે કાર્યરત છે. સેવા અને નિષ્ઠાને કારણે તેઓને અગાઉ ત્રણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા...

જાન્યુઆરી 24, 2025 6:57 પી એમ(PM)

views 8

મુન્દ્રા કસ્ટમ્સ વિભાગે 150 કરોડ રૂપિયાના ટ્રામાડોલ ગોળીઓનાં જથ્થાનો નાશ કર્યો

મુન્દ્રા કસ્ટમ્સ વિભાગે 150 કરોડ રૂપિયાના ટ્રામાડોલ ગોળીઓનાં જથ્થાનો નાશ કર્યો છે. કસ્ટમ્સ વિભાગ મુન્દ્રાએ 2024માં આફ્રિકા જતી નિકાસ કન્સાઇન્મેન્ટમાંથી 94 લાખ ટ્રામાડોલ ગોળીઓ, જપ્ત કરી હતી, તેનો કચ્છના ભચાઉ ખાતે નાશ કરવામાં આવ્યો છે. NDPS એક્ટ-2018 હેઠળ ટ્રામાડોલને સાયકોએક્ટિવ ડ્રગ તરીકે વર્ગીકૃત કર...

જાન્યુઆરી 24, 2025 6:50 પી એમ(PM)

views 24

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી, ડૉ. એલ.મુરુગને જાહેરાત કરી કે ટૂંક સમયમાં નવી દિલ્હીમાં વૈશ્વિક થિરુક્કુરલ કોન્ફરન્સ યોજાશે,

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી, ડૉ. એલ.મુરુગને જાહેરાત કરી કે ટૂંક સમયમાં નવી દિલ્હીમાં વૈશ્વિક થિરુક્કુરલ કોન્ફરન્સ યોજાશે, સરકાર આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ માટે સક્રિયપણેતૈયારીઓ કરી રહી છે. પોંડિચેરી યુનિવર્સિટી ખાતે આજે જીવનમાં સંમોહન : પ્રમોશન,પ્રિવેન્શન અને હસ્તક્ષેપ, પર આંતરરાષ્ટ્રીય પર...

જાન્યુઆરી 24, 2025 6:47 પી એમ(PM)

views 8

સૈફ અલી ખાન હુમલા કેસમાં, બાંદ્રા મેજિસ્ટ્રેટ અદાલતે આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામશહેઝાદને 29 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

સૈફ અલી ખાન હુમલા કેસમાં, બાંદ્રા મેજિસ્ટ્રેટ અદાલતે આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામશહેઝાદને 29 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. અદાલતે અવલોકન કર્યું કેઆ કેસમાં અન્ય પરિણામી પાસાઓની તપાસ કરવી જરૂરી છે. અદાલતે ઉમેર્યું કે આરોપીની નિર્દોષતા ચકાસવા માટે પણ આવી તપાસ જરૂરી છે.