જાન્યુઆરી 26, 2025 8:04 એ એમ (AM)

views 19

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આજે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન સમારોહ યોજાશે.

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આજે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન સમારોહ યોજાશે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેશે. જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાબરકાંઠાના ઈડરમાં ખાતે ધ્વજવંદન કરશે. મંત્રીમંડળના મંત્રીઓ જેવા ક...

જાન્યુઆરી 26, 2025 8:02 એ એમ (AM)

views 9

દેશ આજે ગૌરવભેર 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે – રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી આજે તાપી ખાતે કરાશે.

દેશ આજે 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. પ્રજાસત્તાક દિવસની પરેડ સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને લગભગ 90 મિનિટ સુધી ચાલશે. પ્રજાસત્તાક દિવસની પરેડની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્માર...

જાન્યુઆરી 25, 2025 7:55 પી એમ(PM)

views 18

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણીની બીજી મેચમાં ભારતે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણીની બીજી મેચ હાલ ચેન્નઈમાં રમાઈ રહી છે. ભારતે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ઇંગ્લેન્ડ શરૂઆત નબળી રહી છે. ઇંગ્લેન્ડે માત્ર 6 રનના સ્કોરે જ ફિલિપ સૉલ્ટના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી છે. અર્શદીપસિંઘની ઓવરમાં ફિલિપ સોલ્ટ 4 રન બનાવી કેચ આઉટ થયો હતો. છેલ્લા અહ...

જાન્યુઆરી 25, 2025 7:51 પી એમ(PM)

views 5

સાબરકાંઠાના સામાજિક કાર્યકર સુરેશસોની અને સુરેન્દ્રનગરના વણકર લવજીભાઈ પરમારને પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતનાં બે લોકોને પદ્મશ્રી જાહેર કરાયા છે. સાબરકાંઠા સામાજિક કાર્યકર સુરેશ સોની અને સુરેન્દ્રનગરના વણકર લવજીભાઈ પરમારને પદ્મશ્રીથી સન્માનિત કરાશે.

જાન્યુઆરી 25, 2025 7:39 પી એમ(PM)

views 12

રાજ્યમાં દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાતા મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો

રાજ્યમાં ઠંડીનું જોર સામાન્ય રહ્યું છે. દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાતા મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે. રાજ્યમાં ગઈકાલે દિવસ દરમિયાન 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ઠંડા પવનો ઉત્તર પૂર્વ દિશા તરફથી ફુકાઈ રહ્યા હતા, પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં તેજ ગતિ સાથે પવનો ફૂકાતા અમદાવાદ સહિત...

જાન્યુઆરી 25, 2025 7:38 પી એમ(PM)

views 11

રાજ્ય પોલીસ દળના 11 પોલીસ અધિકારી અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક જાહેર કરાયા

પ્રજાસત્તાક દિન પૂર્વે ગુજરાત રાજ્ય પોલીસ દળના 11 પોલીસ અધિકારી તથા જવાનોને રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રકો જાહેર કરાયા છે. જેમાં રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને નાયબ પોલીસ અધિક્ષક દિગ્વિજયસિંહ ચુડાસમાને વિશિષ્ટ સેવા અંગેના પોલીસ ચંદ્રક જાહેર કરાયા છે. આ ઉપરાંત પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા અને ચ...

જાન્યુઆરી 25, 2025 7:37 પી એમ(PM)

views 9

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ

રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ચૂંટણી પ્રક્રિયામાં નિષ્ઠાપૂર્વક અને સમર્પિતપણે કામગીરી બદલ જિલ્લા ચૂંટણી તંત્ર અને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના અધિકારીઓ - કર્મચારીઓને પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 3 જિલ્લા ચૂંટણી અધિકારીઓ, ...

જાન્યુઆરી 25, 2025 7:30 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાપી જિલ્લામાં 240 કરોડ રૂપિયાથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વ્યારા ખાતે તાપી જિલ્લામાં 240 કરોડ રૂપિયાની યોજનાનું લોકાર્પણ કરશે. શ્રી પટેલ 124 કરોડ રૂપિયાના 20 કામોનું લોકાર્પણ અને 115 કરોડ રૂપિયાના 41 કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી પોલીસ હેડક્વાર્ટર ખાતે ગુજરાત પોલીસ એક્સ્પો...

જાન્યુઆરી 25, 2025 7:29 પી એમ(PM)

views 6

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તાપીના વ્યારામાં રાજ્યપાલની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે માનવજીવનમાં સ્વતંત્રતાથી મોટું કોઈ સુખ નથી અને પરતંત્રતાથી મોટું કોઈ દુઃખ નથી. ગાંધીનગરમાં રાજ્યકક્ષાના મતદાતા દિવસની ઉજવણી દરમિયાન રાજ્યપાલે આ પ્રમાણે જણાવ્યું. તેઓએ ઉમેર્યું કે લોકતંત્રથી આપણો દેશ વધુને વધુ સમૃદ્ધ બની રહ્યો છે. આ પ્રસંગે તેઓએ ચૂંટણી પ્રક્રિયામાં ...

જાન્યુઆરી 25, 2025 6:34 પી એમ(PM)

views 9

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ નાગરિક સંરક્ષણ અને સુધારાત્મક સેવાઓના કુલ ૯૪૨ કર્મચારીઓને શૌર્ય અને સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પોલીસ, અગ્નિશમન દળ, હોમગાર્ડ, નાગરિક સંરક્ષણ અને સુધારાત્મક સેવાઓના કુલ ૯૪૨ કર્મચારીઓને શૌર્ય અને સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ૧૦૧ પ્રતિષ્ઠિત કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક અને ૭૪૬ કર્મચારીઓને પ્રશંસનીય સેવા માટે ચંદ્રક એનાયત કરવામા...