જાન્યુઆરી 26, 2025 1:37 પી એમ(PM)

views 20

બાંગ્લાદેશ: ભારતીય ઉચ્ચ આયોગ ખાતે 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

બાંગ્લાદેશના ઢાંકામાં આજે ભારતીય ઉચ્ચ આયોગ ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ભારતીય સમુદાયનું સ્વાગત કરી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. બાંગ્લાદેશની વચગાળાની સરકારના આયોજન અને શિક્ષણ સલાહકાર ડૉ. વાહિદુદ્દીન મહમૂદ આ...

જાન્યુઆરી 26, 2025 1:33 પી એમ(PM)

views 20

પ્રજાસત્તાક દિવસના અવસર પર તેલંગાણા સરકારે પ્રજાલક્ષી ચાર યોજનાઓની જાહેરાત કરી

તેલંગાણા સરકારે પ્રજાસત્તાક દિવસના અવસર પર પ્રજાલક્ષી ચાર યોજનાઓની જાહેરાત કરી છે. ખેડૂતોને પાક સહાય, જેમની પાસે જમીન નથી તેવા ખેતમજૂરો માટે વાર્ષિક 12 હજાર રૂપિયા સહાય, રેશનકાર્ડનું વિતરણ, ઇન્દિરમ્મા ઘરો જેવી ચાર યોજનાઓ રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી ભટ્ટી વિક્રમાર્કે જણાવ્યું કે, આ યોજનાઓ માટે ગ્રામસભા...

જાન્યુઆરી 26, 2025 1:29 પી એમ(PM)

views 33

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા એક સંદેશમાં તેમણે કહ્યું કે, અમે તે તમામ મહાન લોકોને વંદન કરીએ છીએ, જેમણે આપણા બંધારણને બનાવીને ખાતરી અપાવી કે આપણી વિકાસ યાત્રા લોકશાહી, ગૌરવ અને એકતા પર આધારિત છે. આ રાષ્ટ્રીય તહેવાર બંધારણના મૂલ્યોને જાળવવ...

જાન્યુઆરી 26, 2025 1:27 પી એમ(PM)

views 23

સમગ્ર દેશમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, રાષ્ટ્રપતિએ કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવ્યો

સમગ્ર દેશમાં આજે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવ્યો હતો. આ વખતે પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં ઇન્ડોનૅશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તો વિશેષ મહેમાન બન્યા છે. પરંપરા મુજબ, બંને રાષ્ટ્રપતિઓને ભારતીય...

જાન્યુઆરી 26, 2025 10:13 એ એમ (AM)

views 17

આજે 76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મહાકુંભમાં ભક્તો અને પ્રવાસીઓ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમના સાક્ષી બનશે.

આજે 76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મહાકુંભમાં ભક્તો અને પ્રવાસીઓ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમના સાક્ષી બનશે. મુખ્ય કાર્યક્રમ ગંગા પેવેલિયન ખાતે યોજાશે. અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર આજે ભક્તો આધ્યાત્મિકતા, ભારતીય સંસ્કૃતિ અને દેશભક્તિનો સંગમ અનુભવશે.

જાન્યુઆરી 26, 2025 9:10 એ એમ (AM)

views 39

ક્રિકેટમાં, ભારતે ગઈકાલે રાત્રે ચેન્નાઈમાં રમાયેલી બીજી ટી 20 મેચમાં ઇંગ્લેન્ડ સામે બે વિકેટથી વિજય મેળવ્યો છે.

ક્રિકેટમાં, ભારતે ગઈકાલે રાત્રે ચેન્નાઈમાં રમાયેલી બીજી ટી 20 મેચમાં ઇંગ્લેન્ડ સામે બે વિકેટથી વિજય મેળવ્યો છે. 166 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 19.2 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને જીત મેળવી છે. ભારત માટે, તિલક વર્માએ 55 બોલમાં 72 રન બનાવીને ભારતને જીત અપાવી છે. વોશિંગ્ટન સુંદરે 19 બોલમાં 26 રન બનાવ્ય...

જાન્યુઆરી 26, 2025 9:08 એ એમ (AM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારતીય કોસ્ટ ગાર્ડ કર્મચારીઓ માટે રાષ્ટ્રપતિ કોસ્ટ ગાર્ડ ચંદ્રકની જાહેરાત કરી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારતીય કોસ્ટ ગાર્ડ કર્મચારીઓ માટે રાષ્ટ્રપતિ કોસ્ટ ગાર્ડ ચંદ્રકની જાહેરાત કરી છે. આ પુરસ્કાર કોસ્ટ ગાર્ડના કર્મચારીઓની અદમ્ય હિંમત, ફરજ પ્રત્યેની નિષ્ઠા, સમર્પણ અને પ્રશંસનીય સેવાને બિરદાવે છે. રાષ્ટ્રપતિએ વિશિષ્ટ સેવા અને અદમ્ય હિંમત ...

જાન્યુઆરી 26, 2025 9:01 એ એમ (AM)

views 13

76માં પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 11 મરણોત્તર સહિત ૯૩ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓને શૌર્ય પુરસ્કારો આપવાની જાહેરાત કરી છે.

76માં પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 11 મરણોત્તર સહિત ૯૩ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓને શૌર્ય પુરસ્કારો આપવાની જાહેરાત કરી છે. આમાં એક મરણોત્તર સહિત બે કીર્તિ ચક્ર, ત્રણ મરણોત્તર સહિત 14 શૌર્ય ચક્ર, એક બાર ટુ સેના ચંદ્રક (વીરતા), સાત મરણોત્તર સહિ...

જાન્યુઆરી 26, 2025 8:58 એ એમ (AM)

views 17

76માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વર્ષ 2025 માટે 139 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી.

76માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વર્ષ 2025 માટે 139 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. આ યાદીમાં 7 પદ્મ વિભૂષણ, 19 પદ્મ ભૂષણ અને 113 પદ્મ શ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. પુરસ્કાર વિજેતાઓમાં 23 મહિલાઓ, વિદેશી, બિન-નિવાસી ભારતીય, ભારતીય મૂળના લોકો અને ભારતના વિદેશી નાગરિ...

જાન્યુઆરી 26, 2025 8:56 એ એમ (AM)

views 24

પ્રજાસત્તાક દિવસની પૂર્વે સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, એક દેશ એક ચૂંટણી ખરડામાં સુશાસનની શરતોને ફરીથી વ્યાખ્યાયિત કરાઈ છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, સંસદમાં રજૂ થયેલું એક દેશ એક ચૂંટણી ખરડામાં સુશાસનની શરતોને ફરીથી વ્યાખ્યાતિત કરાયું છે. તેમણે કહ્યું, આ યોજના શાસનમાં સાતત્યને પ્રોત્સાહન આપે છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં રાષ્ટ્રપતિએ આ મુજબ જણાવ્યું હતું. શ્રીમતી મુર્મૂએ કહ્યું, વંચ...