ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 21, 2024 7:38 પી એમ(PM)

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની સમસ્યાઓની સમાધાન માટે ઈ-શ્રમ પૉર્ટલ શરૂ કર્યું છે

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની સમસ્યાઓની સ...

ઓક્ટોબર 21, 2024 7:37 પી એમ(PM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલે નવી દિલ્હીમાં પાંચમા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023 એનાયત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલે નવી દિલ્હીમાં પાંચમા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023 એનાયત કરશે. કેન્દ્રીય જળશક્તિ ...

ઓક્ટોબર 21, 2024 7:37 પી એમ(PM)

મંત્રી મંડળ સચિવ ટી. વી. સોમનાથને આજે બંગાળની ખાડીમાં આવનારા ચક્રવાતની તૈયારીની સમીક્ષા માટે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી

મંત્રી મંડળ સચિવ ટી. વી. સોમનાથને આજે બંગાળની ખાડીમાં આવનારા ચક્રવાતની તૈયારીની સમીક્ષા માટે રાષ્ટ્રીય આપત્તિ વ્...

ઓક્ટોબર 21, 2024 7:21 પી એમ(PM)

દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડના વડાઓની 14મી રાષ્ટ્રીય પરિષદ આવતીકાલથી ગાંધીનગરમાં યોજાશે

દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડના વડાઓની 14મી રાષ્ટ્રીય પરિષદ આવતીકાલ...

ઓક્ટોબર 21, 2024 7:20 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ UDAAN ઉડાન યોજનાની 8 વર્ષની સમાપ્તિ પ્રસંગે જણાવ્યું કે, આ યોજનાથી દેશનાં ઉડ્ડયન ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ UDAAN ઉડાન યોજનાની 8 વર્ષની સમાપ્તિ પ્રસંગે જણાવ્યું કે, આ યોજનાથી દેશનાં ઉડ્ડયન ક્ષેત્...

ઓક્ટોબર 21, 2024 7:19 પી એમ(PM)

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે મલ્ટી મીડિયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે મલ્ટી મીડિયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પાલનપુર ક...

ઓક્ટોબર 21, 2024 7:18 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલે આણંદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલે આણંદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.શ્રી શાહ સવારે આણંદ ...

ઓક્ટોબર 21, 2024 7:18 પી એમ(PM)

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લાના થરાદ-લુણાલ ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લાના થરાદ-લુણાલ ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો. ર...

ઓક્ટોબર 21, 2024 7:17 પી એમ(PM)

ગુજરાત સહિતનાં જે રાજ્યો રાજકોષીય શિસ્ત જાળવી રાખે છે તેમને નાણા પંચ દ્વારા પુરસ્કાર આપવો જોઇએ એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૬માં નાણા પંચ સાથેની બેઠકમાં જણાવ્યું હતું

ગુજરાત સહિતનાં જે રાજ્યો રાજકોષીય શિસ્ત જાળવી રાખે છે તેમને નાણા પંચ દ્વારા પુરસ્કાર આપવો જોઇએ એમ મુખ્યમંત્રી ભૂ...

ઓક્ટોબર 21, 2024 7:16 પી એમ(PM)

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વર્ગ-૪ના કર્મચારીઓને ૭ હજાર રૂપિયાની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો નિર્ણય લીધો છે

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વર્ગ-૪ના કર્મચારીઓને ૭ હજાર રૂપિયાની મર્યાદામાં એડહોક બોનસ આપવ...