જાન્યુઆરી 30, 2025 1:59 પી એમ(PM)

views 18

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવાદી વિચારો અને ભારતીય જનતા પાર્ટીની સફર પર કેન્દ્રિત પુસ્તક ‘ઇન્ડિયન રેનેસાં: ધ મોદી ડિકેડ’નું વિમોચન કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવાદી વિચારો અને ભારતીય જનતા પાર્ટીની સફર પર કેન્દ્રિત પુસ્તક 'ઇન્ડિયન રેનેસાં: ધ મોદી ડિકેડ'નું વિમોચન કરશે. આ પુસ્તકનું સંપાદન ડૉ. ઐશ્વર્યા પંડિત દ્વારા કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ કાર્યક્રમ સાંજે 6 વાગ્યે ND...

જાન્યુઆરી 30, 2025 1:55 પી એમ(PM)

views 15

ચૂંટણી પંચે આજે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને યમુના નદીમાં ઝેર ભેળવવાના તેમના આરોપો સંબંધિત નોટિસનો ચોક્કસ અને સ્પષ્ટ જવાબ કાલે સવાર સુધીમાં દાખલ કરવા નિર્દેશ આપ્યો છે

ચૂંટણી પંચે આજે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને યમુના નદીમાં ઝેર ભેળવવાના તેમના આરોપો સંબંધિત નોટિસનો ચોક્કસ અને સ્પષ્ટ જવાબ કાલે સવાર સુધીમાં દાખલ કરવા નિર્દેશ આપ્યો છે. પંચે શ્રી કેજરીવાલને લખેલા પત્રમાં તેમને એમોનિયાના સ્તરમાં વધારો થવાના લાંબા સમયથી ચાલી રહેલા અને કાયદેસર રીતે સંચાલિત...

જાન્યુઆરી 30, 2025 1:54 પી એમ(PM)

views 14

મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં સીમરિયા ખાતે જે કે સિમેન્ટ ફેક્ટરીના પ્લાન્ટમાં નિર્માણાધીન છત તૂટી પડતા બે શ્રમિકોના મૃત્યુ થયા છે અને કેટલાકને ઇજા થઇ છે

મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં સીમરિયા ખાતે જે કે સિમેન્ટ ફેક્ટરીના પ્લાન્ટમાં નિર્માણાધીન છત તૂટી પડતા બે શ્રમિકોના મૃત્યુ થયા છે અને કેટલાકને ઇજા થઇ છે. સત્તાવાર માહિતી પ્રમાણે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતા વહીવટી તંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે, અને અં...

જાન્યુઆરી 30, 2025 1:52 પી એમ(PM)

views 17

ગઈકાલે સંગમ ઘાટ પર થયેલી ભાગદોડની ઘટના બાદ મહાકુંભમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક આજે પ્રયાગરાજની મુલાકાત લેશે

ગઈકાલે સંગમ ઘાટ પર થયેલી ભાગદોડની ઘટના બાદ મહાકુંભમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક આજે પ્રયાગરાજની મુલાકાત લેશે. આ ઘટનામાં 30 શ્રદ્ધાળુઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને 60 અન્ય ઘાયલ થયા હતા. ઘાયલ શ્રદ્ધાળુઓ હાલમાં સ્થાનિક મેડિકલ કોલેજમાં સારવાર હે...

જાન્યુઆરી 30, 2025 1:50 પી એમ(PM)

views 17

સંસદના બજેટ સત્ર પહેલા આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક ચાલી રહી છે

સંસદના બજેટ સત્ર પહેલા આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ, કોંગ્રેસના સાંસદ જયરામ રમેશ અને ગૌરવ ગોગોઈ, ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાય, સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવ, બીજેડી સાંસદ સ...

જાન્યુઆરી 30, 2025 1:45 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, મહાત્મા ગાંધીના આદર્શો દેશવાસીઓને વિકસિત ભારત બનાવવા માટે પ્રેરિત કરે છે. પ્રધાનમંત્રીએ રાષ્ટ્ર માટે શહીદ થયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ પણ આપી અને તેમની સેવા તેમજ બલિ...

જાન્યુઆરી 30, 2025 1:43 પી એમ(PM)

views 36

રાષ્ટ્ર આજે મહાત્મા ગાંધીને તેમની 77મી પુણ્યતિથિ અને શહીદ દિવસ સમારોહ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે

રાષ્ટ્ર આજે મહાત્મા ગાંધીને તેમની 77મી પુણ્યતિથિ અને શહીદ દિવસ સમારોહ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. આ પ્રસંગે, આજે સવારે નવી દિલ્હીમાં રાજઘાટ સ્થિત ગાંધી સમાધિ ખાતે સર્વ-ધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય રાજધાનીમાં મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અ...

જાન્યુઆરી 30, 2025 9:55 એ એમ (AM)

views 10

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી રણજી ટ્રોફીમાં દિલ્હીની ટીમ માંથી પુનરાગમન કરશે

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી રણજી ટ્રોફીમાં દિલ્હીની ટીમ માંથી પુનરાગમન કરશે. તેઓ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીમાં રેલવે સામે રમશે. મેચ આજે સવારે 9:30 કલાકે શરૂ થશે. વિરાટ કોહલી આયુષ બદોનીની કેપ્ટનશીપ હેઠળ રમશે. ઉપલબ્ધતા હોય તો ઘરેલુ ક્રિકેટ રમવાના BCCIના...

જાન્યુઆરી 30, 2025 9:52 એ એમ (AM)

views 12

ભારતીય હવામાન વિભાગે આગામી 3-4 દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની ગતિવિધિઓની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી 3-4 દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની ગતિવિધિઓની આગાહી કરી છે. શનિવાર સુધી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આવી જ સ્થિતિ રહેવાની સંભાવના છે. IMD એ જણાવ્યું હતું કે આગામી 5 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ઉત...

જાન્યુઆરી 30, 2025 9:50 એ એમ (AM)

views 15

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામાફોસાએ 13 દક્ષિણ આફ્રિકાના શાંતિ રક્ષકોના મૃત્યુ બાદ કોંગો સંઘર્ષનો અંત લાવવા માટે વધુ પ્રયાસોની હાકલ કરી

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામાફોસાએ 13 દક્ષિણ આફ્રિકાના શાંતિ રક્ષકોના મૃત્યુ બાદ પૂર્વીય ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ચાલી રહેલા સંઘર્ષને ઉકેલવા માટે રાજદ્વારી પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા હાકલ કરી છે.