જાન્યુઆરી 30, 2025 1:59 પી એમ(PM)
18
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવાદી વિચારો અને ભારતીય જનતા પાર્ટીની સફર પર કેન્દ્રિત પુસ્તક ‘ઇન્ડિયન રેનેસાં: ધ મોદી ડિકેડ’નું વિમોચન કરશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવાદી વિચારો અને ભારતીય જનતા પાર્ટીની સફર પર કેન્દ્રિત પુસ્તક 'ઇન્ડિયન રેનેસાં: ધ મોદી ડિકેડ'નું વિમોચન કરશે. આ પુસ્તકનું સંપાદન ડૉ. ઐશ્વર્યા પંડિત દ્વારા કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ કાર્યક્રમ સાંજે 6 વાગ્યે ND...