જાન્યુઆરી 30, 2025 7:20 પી એમ(PM)

views 38

શહીદ દિન અંતર્ગત આજે દેશની સાથે સાથે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે

શહીદ દિન અંતર્ગત આજે દેશની સાથે સાથે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. 30 મી જાન્યુઆરી 1948ના દિવસે દિલ્હીમાં સાંજે પાંચ અને 17 મિનિટે ગાંધીજીની હત્યા કરાઈ હતી. જેથી દર વર્ષે 30 જાન્યુઆરીનાં રોજ તે જ સમયે પોરબંદરમાં બાપુના જન્મ સ્થળ કીર્તિમંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થનાસભાનું આય...

જાન્યુઆરી 30, 2025 7:18 પી એમ(PM)

views 18

છોટાઉદેપુર જિલ્લામાં આરટીઓ કચેરી દ્વારા માર્ગ સલામતી માસની 2025 ની ઉજવણી કરવામાં આવી રહી છે

છોટાઉદેપુર જિલ્લામાં આરટીઓ કચેરી દ્વારા માર્ગ સલામતી માસની 2025 ની ઉજવણી કરવામાં આવી રહી છે. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી છોટાઉદેપુરના અધ્યક્ષસ્થાને આરટીઓ છોટાઉદેપુરની ટીમ દ્વારા બોડેલી અલી ખેરવા ચોકડી પાસે બાઇક ચાલકોને ફ્રી હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને લોકોને માર્ગ સલામતી અંગે ...

જાન્યુઆરી 30, 2025 7:17 પી એમ(PM)

views 35

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વર્ષ 2024-25ના વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજાયો

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વર્ષ 2024-25ના વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય અભેસિંહ તડવી અને જેતપુર પાવીના ધારાસભ્ય જ્યંતિભાઈ રાઠવા દ્વારા 588 લાભાર્થીઓને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા.

જાન્યુઆરી 30, 2025 7:16 પી એમ(PM)

views 23

રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી

રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી છે. જેમાં સૂચિત નવા જિલ્લાનું મુખ્યમથક થરાદ રહેશે. જેમાં થરાદ, વાવ, સુઈગામ, ધાનેરા, લાખણી, દિયોદર, કાંકરેજ અને ભાભર એમ મળીને કુલ આઠ તાલુકા રહેશે. જ્યારે મૂળ બનાસકાંઠા જિલ્લાનું મુખ્યમથક પાલનપુર રહેશે. ઉપરોક્ત જાહેરાત સબંધે ...

જાન્યુઆરી 30, 2025 7:13 પી એમ(PM)

views 10

જામનગરના મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદીએ આજે મહાનગરપાલિકાનું વર્ષ 2025 અને 2026નું વાર્ષિક અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું

જામનગરના મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદીએ આજે મહાનગરપાલિકાનું વર્ષ 2025 અને 2026નું એક હજાર 493 કરોડ રૂપિયાનું અને 325 કરોડ 94 લાખ રૂપિયાની પૂરાંત સાથેનું વાર્ષિક અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું. કમીશ્નર દ્વારા 11 કરોડ રૂપિયાના નવા કર સૂચવવામાં આવ્યા છે અને અનેક નવા વિકાસલક્ષી કામોનો ...

જાન્યુઆરી 30, 2025 7:07 પી એમ(PM)

views 13

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે, સુશાસનથી દેશની કાર્ય પધ્ધતિ બદલાઈ રહી છે અને સુશાસન માટે ગુજરાત સમગ્ર દેશનું રોલ મોડલ બન્યું છે

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે, સુશાસનથી દેશની કાર્ય પધ્ધતિ બદલાઈ રહી છે અને સુશાસન માટે ગુજરાત સમગ્ર દેશનું રોલ મોડલ બન્યું છે. આજે ગાંધીનગરમાં સુશાસન પર બે દિવસની રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરાવતા શ્રી સિંહે જણાવ્યું કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય...

જાન્યુઆરી 30, 2025 7:01 પી એમ(PM)

views 13

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખાણ ખનીજ વહનની પ્રવૃત્તિ સામે આજે વિશેષ ઝુંબેશ હાથ ધરાઇ

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખાણ ખનીજ વહનની પ્રવૃત્તિ સામે આજે વિશેષ ઝુંબેશ હાથ ધરાઇ જેમાં પાંચ કરોડ 40 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. રાજકોટ હાઈવે, થાનગઢ રોડ, સાંગાણી પુલ ઉપર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આકસ્મિક રીતે ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમ...

જાન્યુઆરી 30, 2025 6:59 પી એમ(PM)

views 18

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થશે નહીં

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હવે માંવઠાની શક્યતા નહીવત્ છે. ઉત્તર પશ્ચિમ દિશા તરફથી આવતાં પવનને લીધે ગુજરાતમાં દિવસ દરમિયાન ગરમીનો અનુ...

જાન્યુઆરી 30, 2025 6:58 પી એમ(PM)

views 21

કચ્છનાં લખપત તાલુકાના ગુનેરી ગામની કેટલીક જમીનને ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ’ જાહેર કરવામાં આવી છે

કચ્છનાં લખપત તાલુકાના ગુનેરી ગામની કેટલીક જમીનને 'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ' જાહેર કરવામાં આવી છે. પ્રસ્તુત છે આ અંગે અમારા પ્રતિનિધીનો અહેવાલ... (VOICE CAST HEMANG PATNI) (પ્રવાસન અને પ્રકૃતિ માટે દેશ-વિદેશમાં આકર્ષણ ધરાવતા 'કચ્છ'ને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થ‌ઈ છે. કચ્છના લખપત તાલુકાના ગુનેરી ગામના ...

જાન્યુઆરી 30, 2025 3:38 પી એમ(PM)

views 18

રાજ્યમાં આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના નહીંવત્ છે

રાજ્યમાં આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના નહીંવત્ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આ દિવસો દરમિયાન રાજ્યભરમાં વાતાવરણ શુષ્ક રહેશે. હાલમાં રાજ્યમાં સૌથી ઓછું 12 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન જુનાગઢના કેશોદ અને બનાસકાંઠાના ડીસામાં નોંધાયું છે. જ્યારે ભાવનગરના મહુવા અને ગાંધીન...