જાન્યુઆરી 31, 2025 3:06 પી એમ(PM)

views 39

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2007-08થી ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2007-08થી ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવી છે. હવે પંચાયત દ્વારા ગ્રામજનોને 67 પ્રકારનાં પ્રમાણપત્ર 20 રૂપિયામાં આપવામાં આવશે. ગ્રામજનોને ગામડામાં જ ક્રિમિલેયર, આવકનો દાખલો, રેશનકાર્ડમાં ફેરફાર, કેરેક્ટર સર્ટિફિકેટ મળી જશે. આ માટે તાલુકા-જિલ્લા કક્ષાએ ધક્કો નહીં ખ...

જાન્યુઆરી 31, 2025 3:03 પી એમ(PM)

views 14

સામાન્ય, મધ્યસત્ર અને પેટા ચૂંટણીનાં મતદાનનાં દિવસે શ્રમયોગીઓ-કર્મચારીઓને વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવા રાજયના શ્રમ આયુકતની કચેરીની યાદીમાં જણાવાયું

16 ફેબ્રુઆરીએ રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સામાન્ય, મધ્યસત્ર અને પેટા ચૂંટણીનાં મતદાનનાં દિવસે શ્રમયોગીઓ-કર્મચારીઓને વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવા રાજયના શ્રમ આયુકતની કચેરીની યાદીમાં જણાવાયું છે. આ દિવસે જે તે વિસ્તારમાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ...

જાન્યુઆરી 31, 2025 3:00 પી એમ(PM)

views 13

ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકોમાંથી પાંચ બેઠકોમાં વધુ છ ફોર્મ ભરવામાં આવ્યા

ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકોમાંથી પાંચ બેઠકોમાં વધુ છ ફોર્મ ભરવામાં આવ્યા. શાહપુર, ધણપ, અડાલજ-2, પીપળજ અને વલાદ બેઠકમાંથી ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. વલાદ બેઠક પર ભાજપમાંથી બે, જ્યારે શાહપુર, ધણપ, અડાલજ-2 અને પીંપળજમાંથી કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ઉમેદવારી નોંધાવી છે. આ તરફ મહીસાગર જિલ્લામાં ચૂંટ...

જાન્યુઆરી 31, 2025 2:57 પી એમ(PM)

views 18

પુરુષોના ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ આજે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે

પુરુષોના ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ આજે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. 5 મેચની શ્રેણીમાં ભારત 2-1 થી આગળ છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારત આજની મેચ જીતીને શ્રેણીમાં અજેય લીડ મેળવવાનો પ્રયાસ કરશે, જ્યાર...

જાન્યુઆરી 31, 2025 2:55 પી એમ(PM)

views 9

મહિલા અંડર-19 ટી-20 વિશ્વ કપમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી સેમિફાઇનલ મેચમાં ઇંગ્લૅન્ડએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો

મહિલા અંડર-19 ટી-20 વિશ્વ કપમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કુઆલાલંપુરમાં રમાઈ રહેલી બીજી સેમિફાઇનલ મેચમાં ઇંગ્લૅન્ડએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 8 વિકેટે 113 રન કર્યા છે. દરમ્યાન દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને અંડર-19 ટી-20...

જાન્યુઆરી 31, 2025 2:54 પી એમ(PM)

views 20

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર બ્રિક્સ દેશોને ચેતવણી આપી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર બ્રિક્સ દેશોને ચેતવણી આપી છે કે જો તેઓ વૈશ્વિક વેપારમાં મુખ્ય ચલણ તરીકે યુએસ ડોલરને બદલવાનો પ્રયાસ કરશે તો તેમની નિકાસ પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે.રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે વારંવાર કહ્યું કે, બ્રિક્સ દેશોએ વૈશ્વિક વેપારમાં US ડોલરની ભૂમિકા જાળવી રાખવી...

જાન્યુઆરી 31, 2025 2:53 પી એમ(PM)

views 24

જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા બે આતંકવાદીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પારથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા સેનાએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ વિસ્તારમાં સેના દ્વારા ચાલી રહેલી તપાસ કામગીરી દરમિયાન અનેક શસ્ત્રો અને યુદ્ધની સામગ્રી મળી આવી છે.અધિકારીઓએ આજે માહિતી આપી. સેનાના જમ્મુ સ્થિત વ્હાઇટ નાઈટ કોર્પ્સે ટ્વિટર પર...

જાન્યુઆરી 31, 2025 2:50 પી એમ(PM)

views 15

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને કેજરીવાલ આજે ચૂંટણી સભા સંબોધશે

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે હવે ફક્ત 4 દિવસ બાકી છે, ત્યારે શહેરમાં રોડ શો, રેલીઓ, જાહેર સભાઓ અને ડોર ટુ ડોર પ્રચારનો માહોલ છે. તમામ પક્ષો અને ઉમેદવારો રાષ્ટ્રીય રાજધાનીમાં મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે દ્વારકા વિસ્તારમાં...

જાન્યુઆરી 31, 2025 2:47 પી એમ(PM)

views 15

માનવતાના યોગદાન વિના રાષ્ટ્રનો વિકાસ થઈ શકતો નથી :ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, માનવતાના યોગદાન વિના રાષ્ટ્રનો વિકાસ થઈ શકતો નથી. આજે સવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સ્થાપના દિવસ સમારોહને તેઓ સંબોધન કરી રહ્યા હતા. શ્રી ધનખડે કહ્યું કે, દેશે પહેલીવાર લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ અનામત માટે બંધારણીય જોગવાઈ આપ...

જાન્યુઆરી 31, 2025 2:45 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, અમેરિકન વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, અમેરિકન વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં, એક પેસેન્જર વિમાન અને લશ્કરી હેલિકોપ્ટર વચ્ચે થયેલી ટક્કરમાં લોકોના મોત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ કરીને, શ્ર...