ફેબ્રુવારી 1, 2025 7:18 પી એમ(PM)

views 12

સૌરાષ્ટ્ર અને ગુજરાતને જોડતા 76 કિલોમીટર લાંબા સરદાર પટેલ રિંગ રોડને બે હજાર બસો કરોડ રૂપિયાનાં ખર્ચે છ માર્ગીય એટલે કે, સિક્સ લૅન બનાવાશે

સૌરાષ્ટ્ર અને ગુજરાતને જોડતા 76 કિલોમીટર લાંબા સરદાર પટેલ રિંગ રોડને બે હજાર બસો કરોડ રૂપિયાનાં ખર્ચે છ માર્ગીય એટલે કે, સિક્સ લૅન બનાવાશે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ- ઔડાના સ્થાપના દિવસ નિમિત્તે આજે કરાયેલી જાહેરાતથી અંદાજે એક લાખ વાહનચાલકનો સમય બચશે અને ટ્રાફિકમાંથી રાહત મળશે તેમ અમદાવાદ મહાનગર...

ફેબ્રુવારી 1, 2025 7:17 પી એમ(PM)

views 15

હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહિવત હોવાનું જણાવ્યું છે

હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહિવત હોવાનું જણાવ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજયનું સૌથી ઓછું લઘુત્તમ 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. જ્યારે કંડલા હવાઈમથક પર 11, બનાસકાંઠાના ડીસામાં 12, જુનાગઢનાંકેશોદમાં 13 ડિગ્રી, તો અમરેલી, ...

ફેબ્રુવારી 1, 2025 7:16 પી એમ(PM)

views 7

રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠામંત્રી ભીખુસિંહ પરમારે મહીસાગરની વીરપુર સ્વામી વિવેકાનંદ શાળા ખાતે મહિલાઓ માટેના સ્તન અને ગર્ભાશય કેન્સરના નિ:શુલ્ક નિદાન માટેની શિબિરનો પ્રારંભ કરાવ્યો

રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠામંત્રી ભીખુસિંહ પરમારે મહીસાગરની વીરપુર સ્વામી વિવેકાનંદ શાળા ખાતે મહિલાઓ માટેના સ્તન અને ગર્ભાશય કેન્સરના નિ:શુલ્ક નિદાન માટેની શિબિરનો પ્રારંભ કરાવ્યો, જેમાં એક હજારથી વધુ મહિલાઓ જોડાઈ હતી.

ફેબ્રુવારી 1, 2025 7:13 પી એમ(PM)

views 9

ચંદનના વૃક્ષોની તસ્કરી રોકવા રાજ્ય સરકાર લેઝર ફેન્સિંગનો પાઈલટ પ્રૉજેક્ટ શરૂ કરશે. – વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ

રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે કહ્યું, “ચંદનના વૃક્ષોની તસ્કરી રોકવા રાજ્ય સરકાર લેઝર ફેન્સિંગનો પાઈલટ પ્રૉજેક્ટ શરૂ કરશે. તેમજ રાજ્ય સરકાર A.I. એટલે કે, કૃત્રિમ બુદ્ધમત્તા ટેક્નોલૉજીનો ઉપયોગ કરી લાકડાની તસ્કરી રોકવા વિચાર કરી રહી છે. ડાંગના સાપુતારા ખાતે આંતરરાજ્ય અને કેન્દ્રશાસિત ...

ફેબ્રુવારી 1, 2025 7:11 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય અંદાજપત્ર 2025-26ને વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવામાં ચેતના આપનારું ગણાવી આવકાર્યું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય અંદાજપત્ર 2025-26ને વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવામાં ચેતના આપનારું ગણાવી આવકાર્યું હતું. તેમણે કહ્યું, “રાજ્યની ભાગીદારીથી દેશના ઓછી ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લામાં શરૂ થનારી પ્રધાનમંત્રી ધન-ધાન્ય યોજનાથી એક કરોડ 70 લાખ ખેડૂતોને મદદ મળશે અને ગ્રામીણ વિકાસ...

ફેબ્રુવારી 1, 2025 7:09 પી એમ(PM)

views 10

રાષ્ટ્રીય છાત્ર સેનાના ગુજરાત, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી, દમણ અને દીવના નવનિયુક્ત એડિશનલ ડાયરેક્ટર જનરલ રાયસિંહ ગોદારાએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી

NCC એટલે કે, રાષ્ટ્રીય છાત્ર સેનાના ગુજરાત, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી, દમણ અને દીવના નવનિયુક્ત એડિશનલ ડાયરેક્ટર જનરલ રાયસિંહ ગોદારાએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. દરમિયાન શ્રી દેવવ્રતે મેજર જનરલ ગોદારાને શુભકામનાઓ પાઠવી, ભારતીય સેનામાં તેમના યોગદાનની પ્રશંસા...

ફેબ્રુવારી 1, 2025 9:34 એ એમ (AM)

views 112

આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. રાજ્યની 66 નગરપાલિકા જુનાગઢ મહાનગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવશે. તમામ રાજકીય પક્ષોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ આરંભી દ...

ફેબ્રુવારી 1, 2025 8:39 એ એમ (AM)

views 29

આજે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે અગિયાર વાગે લોકસભામાં નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે. 2024માં ભાજપનાં અગેવાની હેઠળની બીજી સરકારમાં આ બીજું અંદાજપત્ર છે. દરમિયાન સુશ્રી સિતારમણે ગઈકાલે સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વેક્ષણમાં રજૂ કર્યું  હતું જે મુજબ નાણાકીય વર્ષ 2025માં ભા...

જાન્યુઆરી 31, 2025 7:45 પી એમ(PM)

views 13

રાષ્ટ્રપતિ ભવને સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સંસદમાં તેમના સંબોધન દરમિયાન કોઈપણ સમયે થાકેલા નહોતા

રાષ્ટ્રપતિ ભવને સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સંસદમાં તેમના સંબોધન દરમિયાન કોઈપણ સમયે થાકેલા નહોતા. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પક્ષના કેટલાક અગ્રણી નેતાઓની ટિપ્પણીઓએ ઉચ્ચ પદની ગરિમાને ઠેસ પહોંચાડી છે અને તે અસ્વીકાર્ય છે. તેમાં ઉમેર્યું હતું કે આવી ટિપ્પણીઓ દુર્ભા...

જાન્યુઆરી 31, 2025 7:43 પી એમ(PM)

views 12

કૃષિ ભવિષ્યનું ક્ષેત્ર છે, કારણ કે GDP વૃદ્ધિમાં કૃષિના યોગદાનને 0.75 ટકાથી એક ટકા સુધી વધારવા માટે પૂરતો અવકાશ છે :મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરન

મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરને કહ્યું છે કે કૃષિ ભવિષ્યનું ક્ષેત્ર છે, કારણ કે GDP વૃદ્ધિમાં કૃષિના યોગદાનને 0.75 ટકાથી એક ટકા સુધી વધારવા માટે પૂરતો અવકાશ છે. સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ થયા બાદ નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા શ્રી નાગેશ્વરને કહ્યું કે સૂક્ષ્મ સિંચાઈ હેઠળનો વિસ્તાર ત્...