ફેબ્રુવારી 1, 2025 7:59 પી એમ(PM)

views 9

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. શ્રી ધનખડે તેમનાં પરિવાર અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે બડે હનુમાન મંદિર ખાતે પુજા કરી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં, શ્રી ધનખડે કુંભ મેળામાં કરવામાં આવેલી ઉત્તમ વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.

ફેબ્રુવારી 1, 2025 7:57 પી એમ(PM)

views 12

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય અંદાજપત્રને આવકારતા જણાવ્યું કે આ અંદાજપત્ર વિકસિત ભારતના નિર્માણની દિશામાં સરકારના દ્રષ્ટિકોણનો ઢાંચો છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય અંદાજપત્રને આવકારતા જણાવ્યું કે આ અંદાજપત્ર વિકસિત ભારતના નિર્માણની દિશામાં સરકારના દ્રષ્ટિકોણનો ઢાંચો છે. શ્રી શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે અંદાજપત્રમાં ખેડૂતો, ગરીબો, મધ્યમ વર્ગથી લઈને સ્ટાર્ટ-અપ્સ, નવીનતા અને રોકાણ સુધીના દરેક ક્ષેત્રને આવરી લેવા...

ફેબ્રુવારી 1, 2025 7:55 પી એમ(PM)

views 16

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC)ની વધારાની પ્રવૃત્તિઓને આકર્ષવા અને પ્રોત્સાહન આપવા અનેક પ્રોત્સાહનનોની જાહેરાત કરી છે

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC)ની વધારાની પ્રવૃત્તિઓને આકર્ષવા અને પ્રોત્સાહન આપવા અનેક પ્રોત્સાહનનોની જાહેરાત કરી છે, જેનો સૌથી વધુ લાભ ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં આવેલા IFSCને થશે. IFSC માં રિટેલ સ્કીમ અને એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ-ETFને નિર્દિ...

ફેબ્રુવારી 1, 2025 7:58 પી એમ(PM)

views 9

બજેટ રજૂ થયા બાદ લોકસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી

બજેટ રજૂ થયા બાદ લોકસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. ગૃહની કાર્યવાહીની શરૂઆતમાં મહાકુંભની ઘટના અંગે વિરોધ કરી રહેલા કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ડીએમકે સહિત કેટલાક વિપક્ષી સાંસદોએ ટૂંકા સમય માટે વોકઆઉટ કર્યું હતું. નાણાંમંત્રી દ્વારા રાજ્યસભામાં બજેટની પ્રતિ રજૂ કરાયા બાદ ગૃહની ક...

ફેબ્રુવારી 1, 2025 7:52 પી એમ(PM)

views 9

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અંદાજપત્રમાં પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમો માટે અનેક જાહેરાતો કરી

અંદાજપત્રમાં કૃષિ ક્ષેત્ર માટે અનેક મહત્વની મહત્વની જાહેરાતો કરી છે. તેમણે કપાસ ઉત્પાદકતા રાષ્ટ્રીય મિશન, બિહારમાં મખાના બોર્ડ રચવાની અને કઠોળ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવા છ વર્ષનાં મિશનની પણ જાહેરાત કરી. આ ઉપરાંત, ઓછી ઉપજ ધરાવતા દેશનાં 100 જિલ્લામાં પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના શરૂ કરવામાં આવશે....

ફેબ્રુવારી 1, 2025 7:50 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અંદાજપત્ર 140 કરોડ ભારતીયોની અપેક્ષાઓને પૂર્ણ કરવાની સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અંદાજપત્ર 140 કરોડ ભારતીયોની અપેક્ષાઓને પૂર્ણ કરવાની સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. શ્રી મોદીએ 12 લાખ રૂપિયા સુધીની આવક પર કરમુક્તિના નિર્ણયને મધ્યમવર્ગ માટે લાભદાયી ગણાવ્યો. શ્રી મોદીએ કહ્યું કે આ અંદાજપત્ર દરેક ભારતીયોના સપનાઓને પૂર્ણ કરે છે. આ બજેટથી બચત...

ફેબ્રુવારી 1, 2025 7:46 પી એમ(PM)

views 11

નવી કરપ્રણાલિ હેઠળ આવકવેરા પરની કરમુક્તિ મર્યાદા વધારીને 12 લાખ રૂપિયાકરવામાં આવીઃ આવકવેરાનાં નવા સ્લેબ જાહેર

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે એનડીએ સરકારની ત્રીજી મુદતનું પ્રથમ સંપૂર્ણ અંદાજપત્ર રજૂ કર્યું હતું. અંદાજપત્રમાં ખાસ કરીને મધ્યમ અને પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમો તથા એકંદર અર્થતંત્રનાં વિકાસ માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. લોકસભામાં અંદાજપત્ર રજૂ કરતા નાણા ...

ફેબ્રુવારી 1, 2025 8:09 પી એમ(PM)

views 9

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે કેન્દ્રીય અંદાજપત્ર કૃષિ અને ગ્રામીણસમૃદ્ધિ તથા શહેરીવિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે અંદાજપત્ર કૃષિ, ગ્રામીણ સમૃદ્ધિ, શહેરી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને સુધારાઓ પર ભાર મૂકે છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા, નાણામંત્રીએ કહ્યું કે આ અંદાજપત્ર વિકસિત ભારત તરફના માર્ગને દર્શાવે છે. તેમણે ઉમેર્યું કે છ સ્પષ્ટ સુધારાઓ ઓળખવામાં આવ્યા છે જે...

ફેબ્રુવારી 1, 2025 7:39 પી એમ(PM)

views 6

અંદાજપત્રમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષનાં એકમો-MSME માટે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન સ્થાપવાની જાહેરાત કરવામાં આવી

અંદાજપત્રમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષનાં એકમો-MSME માટે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન સ્થાપવાની જાહેરાત કરવામાં આવી. સ્ટાર્ટ અપ માટે ક્રેડિટ ગેરન્ટી કવર 20 કરોડ રૂપિયા કરાયું છે. આગામી ત્રણ વર્ષમાં દેશનાં તમામ જિલ્લાઓમાં કેન્સર કેન્દ્ર અને કેન્સરની સારવાર માટે ડે-કેર કેન્દ્ર સ્થાપવામાં આવશે. ઉપરાંત,...

ફેબ્રુવારી 1, 2025 7:38 પી એમ(PM)

views 5

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં NDA સરકારની ત્રીજી મુદતનું પ્રથમ સંપૂર્ણ અંદાજપત્ર રજૂ કર્યું

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં NDA સરકારની ત્રીજી મુદતનું પ્રથમ સંપૂર્ણ અંદાજપત્ર રજૂ કર્યું. અંદાજપત્રમાં મધ્યમ અને પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમ તથા એકંદર અર્થતંત્રનાં વિકાસ માટે અનેક જાહેરાત કરવામાં આવી છે. નાણા મંત્રીએ જાહેરાત કરી કે, નવી કરપ્રણાલિ ...