ફેબ્રુવારી 2, 2025 8:23 એ એમ (AM)

views 10

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં અમદાવાદના સાયન્સ સિટી ખાતે સ્ટેમ ક્વિઝ ૩.૦ની ફાઈનલ યોજાઈ હતી.

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં અમદાવાદના સાયન્સ સિટી ખાતે સ્ટેમ ક્વિઝ ૩.૦ની ફાઈનલ યોજાઈ હતી. જેમાં વિજેતાઓને શ્રી વિશ્વકર્માના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજ્ઞાન- ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ વિષયોને સમાવતી દેશની સૌથી મોટી સ્ટેમ(STEM) ક્વિઝ સ્પર્ધામાં દેશભરમાંથી ૧૦ લાખ...

ફેબ્રુવારી 2, 2025 8:21 એ એમ (AM)

views 33

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઓડા)ની ૩૦૨મી બોર્ડ બેઠક મળી હતી.

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઓડા)ની ૩૦૨મી બોર્ડ બેઠક મળી હતી. આ બોર્ડ બેઠકમાં જુદા જુદા વિસ્તારની કુલ- ૧૮ નગર રચના યોજનાઓ અંગે પરામર્શ કરવામાં આવ્યો. આ ઉપરાંત ઔડા રીંગરોડ, સેન્ટ્રલાઇઝ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ (CIMS) અને ઔડા કચેરી સંબંધી માહિતી માટે RTI ની અરજીઓ માટે ઓનલાઇન સુવિધા વગેરે અંગે વ...

ફેબ્રુવારી 2, 2025 8:11 એ એમ (AM)

views 23

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગઈકાલે બોરસદની 230.29 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગઈકાલે બોરસદની 230.29 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ – ખાતમૂર્હુત કર્યું. મુખ્યમંત્રીએ બોરસદ, ઉમરેઠ, તારાપુર, ખંભાત તથા આણંદ તાલુકામાં આરોગ્ય, માર્ગ – મકાન, શિક્ષણ સહિતના કુલ 91 વિકાસ કામોનું લોકાર્પણ – ખાતમૂર્હુત કર્યું. મુખ્યમંત્રીના હસ્તે નવનિર્મિત વિશ્રામ ગૃહ ...

ફેબ્રુવારી 2, 2025 8:10 એ એમ (AM)

views 14

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે વડોદરાના નવલખી મેદાને ખાતે આયોજીત મેરેથોન દોડને પ્રસ્થાન કરાવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે વડોદરાના નવલખી મેદાને ખાતે આયોજીત મેરેથોન દોડને પ્રસ્થાન કરાવી હતી. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. આ સાથે જ વાઘોડિયા રોડ ઉપર નવનિર્મિત બરોડા પબ્લિક શાળાનું ઉદ્ધાટન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવસારીના એક દિવસીય પ્રવાસે જવાના છે....

ફેબ્રુવારી 2, 2025 8:06 એ એમ (AM)

views 7

કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સિતરામણે અંદાજપત્રમાં પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ લઘુ અને મધ્યમ કક્ષાના એકમો માટે અનેક જાહેરાતો કરી

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે વર્ષ 2025-26 નું અંદાજપત્ર રજૂ કર્યું હતું. અંદાજપત્રમાં ખાસ કરીને મધ્યમ અને પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમો તથા એકંદર અર્થતંત્રનાં વિકાસ માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. નાણા મંત્રીએ જાહેરાત કરી કે, નવી કરપ્રણાલિ હેઠળ આવકવેરાના...

ફેબ્રુવારી 1, 2025 8:14 પી એમ(PM)

views 15

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં શ્રેણીબદ્ધ જાહેર રેલીઓને સંબોધતા, ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે આમઆદમી પાર્ટીના નેતા પર આરોપ લગાવ્યો કે તેઓ અણ્ણા હજારે આંદોલન દરમિયાન દિલ્હીના લોકોને ખોટું બોલ્યા હતા અને કહ્યું હતું કે તેઓ રાજક...

ફેબ્રુવારી 1, 2025 8:13 પી એમ(PM)

views 9

વિપક્ષના કેટલાક નેતાઓએ બજેટની ટીકા કરીને કહ્યું કે આ અંદાજપત્રમાં મધ્યમ વર્ગ અને યુવાઓ માટે કોઈ જાહેરાત નથી થઈ

વિપક્ષના કેટલાક નેતાઓએ બજેટની ટીકા કરીને કહ્યું કે આ અંદાજપત્રમાં મધ્યમ વર્ગ અને યુવાઓ માટે કોઈ જાહેરાત નથી થઈ. મીડિયા સાથે વાત કરતાં કોંગ્રેસના સાંસદ શશી થરૂરે તેમની પ્રતિક્રિયા આપી..

ફેબ્રુવારી 1, 2025 8:11 પી એમ(PM)

views 13

મહિલા સશક્તિકરણ માટે મહત્વની પહેલ કરતાં તેમણે જણાવ્યું કે, આગામી પાંચ વર્ષ માટે પ્રથમ વખતના ઉદ્યોગસાહસિક, અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓને 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન આપવામાં આવશે

મહિલા સશક્તિકરણ માટે મહત્વની પહેલ કરતાં તેમણે જણાવ્યું કે, આગામી પાંચ વર્ષ માટે પ્રથમ વખતના ઉદ્યોગસાહસિક, અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓને 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આ...

ફેબ્રુવારી 1, 2025 8:10 પી એમ(PM)

views 8

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે એનડીએ સરકારની ત્રીજી મુદતનું પ્રથમ સંપૂર્ણ અંદાજપત્ર રજૂ કર્યું હતું

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે એનડીએ સરકારની ત્રીજી મુદતનું પ્રથમ સંપૂર્ણ અંદાજપત્ર રજૂ કર્યું હતું. અંદાજપત્રમાં ખાસ કરીને મધ્યમ અને પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમો તથા એકંદર અર્થતંત્રનાં વિકાસ માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. લોકસભામાં અંદાજપત્ર રજૂ કરતા નાણા ...

ફેબ્રુવારી 1, 2025 8:02 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે પુસ્તકો વાંચવા એ માત્ર શોખ જ નહીં પણ પરિવર્તનશીલ અનુભવ છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે પુસ્તકો વાંચવા એ માત્ર શોખ જ નહીં પણ પરિવર્તનશીલ અનુભવ છે. આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો 2025નું ઉદ્ઘાટન કરતા સુશ્રી મુર્મુએ આ મુજબ જણાવ્યું. તેમણે બાળકો માટે પુસ્તકોના નિર્માણ અને પ્રકાશનને વિશેષ મહત્વ આપવા પર ભાર મૂક્યો હતો. ત...