ફેબ્રુવારી 3, 2025 7:39 પી એમ(PM)
10
રાજ્ય સરકારે જૈન તીર્થ પાલીતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે વધુ ૫૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે
રાજ્ય સરકારે જૈન તીર્થ પાલીતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે વધુ ૫૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, તાજેતરમાં રાજ્યના ૪૪ પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સુધારણા અને કનેક્ટિવિટી સુદ્રઢ બનાવવાના વિવિધ કામો માટે કુલ ૨ હજાર ૨૬૯ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ હેતુસર જૈનતીર્...