ફેબ્રુવારી 4, 2025 8:20 એ એમ (AM)

views 21

અમરેલીમાં શરૂ કરાયેલી ખેતી હોસ્પિટલે રાજ્યભરના ખેડૂતોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

અમરેલીમાં શરૂ કરાયેલી ખેતી હોસ્પિટલે રાજ્યભરના ખેડૂતોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા મૌલિક કોટડિયાએ આ ખેતી હોસ્પિટલ શરૂ કરી છે. આ હોસ્પિટલ દ્વારા જમીન ચકાસણી, અળસિયાનું ખાતર, ગાર્ડન કિચન, મધ, કાચરી ગાય, ગોબર ની તમામ સિસ્ટમ, ગો મૂત્ર અંગે તમામ માર્ગદર્શન આપવામ...

ફેબ્રુવારી 4, 2025 8:16 એ એમ (AM)

views 21

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ટૂરિઝમ વિભાગ અને GSRTC ના સંયુક્ત પ્રયાસ સ્વરૂપે ગત તા. ૨૭ જાન્યુઆરીથી અમદાવાદ થી પ્રયાગરાજ વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો..

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી લગાવી શકે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ટૂરિઝમ વિભાગ અને GSRTC ના સંયુક્ત પ્રયાસ સ્વરૂપે ગત તા. ૨૭ જાન્યુઆરીથી અમદાવાદ થી પ્રયાગરાજ વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના અન્ય શહે...

ફેબ્રુવારી 4, 2025 8:12 એ એમ (AM)

views 8

રાજ્યમાં 16મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની મુદત છે.

રાજ્યમાં 16મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની મુદત છે.રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કાર્યક્રમ બાદ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જૂનાગઢ મહાનગર પાલિકા , 66 નગરપાલિકા અને બે નગર પાલિકાની પેટા ચૂંટણી, જીલ્તા અનેતાલુકા પં...

ફેબ્રુવારી 4, 2025 8:09 એ એમ (AM)

views 17

કેન્દ્રીય અંદાજપત્રને વેપાર ઉદ્યોગ અને આર્થિક જગત સાથે સંકળાયેલા કચ્છના અગ્રણીઓ તરફથી આવકાર મળી રહ્યો છે.

કેન્દ્રીય અંદાજપત્રને વેપાર ઉદ્યોગ અને આર્થિક જગત સાથે સંકળાયેલા કચ્છના અગ્રણીઓ તરફથી આવકાર મળી રહ્યો છે.. કચ્છના મોટા, મધ્યમ અને નાના ઉદ્યોગોના અગ્રણી સંગઠન ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન-FOKIAના મેનેજીંગ ડીરેક્ટર નિમિષ ફડકેએ કેન્દ્રીય નાણાંમંત્રીએ રજૂ કરેલા આ અંદાજપત્રને 2047ના વિકસિત ભારત મ...

ફેબ્રુવારી 4, 2025 8:08 એ એમ (AM)

views 12

ગુજરાત વેપારી મહામંડળ દ્વારા અમદાવાદમાં નાણાકીય બિલ 2025ના અલગ અલગ પાંસાઓની સમજ આપતો એક પરિસંવાદ યોજાયો હતો.

ગુજરાત વેપારી મહામંડળ દ્વારા અમદાવાદમાં નાણાકીય બિલ 2025ના અલગ અલગ પાંસાઓની સમજ આપતો એક પરિસંવાદ યોજાયો હતો. અમદાવાદના શાહિબાગ સ્થિત સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાયેલા આ પરિસંવાદમાં કરવેરા અંગેની નવી જાહેરાતોની વિસ્તૃત સમજ કરવેરા નિષ્ણાતો દ્વારા આપવામાં આવી હતી.જેમાં વિવિધ ચેરીટેબલ ટ્રસ્ટના સ...

ફેબ્રુવારી 4, 2025 8:07 એ એમ (AM)

views 15

કેન્દ્રીય બજેટમાં રેલવે અંતર્ગત રાજ્યને 17 હજાર 155 કરોડ રૂપિયાની વિક્રમી ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવતા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય બજેટમાં રેલવે અંતર્ગત ગુજરાતને 17 હજાર 155 કરોડ રૂપિયાની વિક્રમી ફાળવણી કરવામાં આવી છે. 2014 પહેલા ગુજરાતને રેલવે બજેટમાં મળતી ફાળવણી કરતાં આ વખતે 29 ગણી વધુ ફાળવણી થઇ હોવાનું રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. કેન્દ્રીય બજેટમાં ગુજરાતને ફાળવાયેલા બજેટ અંગેની વર્ચ્યુઅલ પત્રકાર પરિ...

ફેબ્રુવારી 3, 2025 7:49 પી એમ(PM)

views 7

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણ અંગે જનજાગૃતિ લાવવા નાગરિકોને ઘર દીઠ બે કાપડની થેલી આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણ અંગે જનજાગૃતિ લાવવા નાગરિકોને ઘર દીઠ બે કાપડની થેલી આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રતિ થેલી દીઠ રૂપિયા 35થી 37ના ભાવે 33 લાખ જેટલી કાપડની થેલીઓ ખરીદવા માટે 11 કરોડથી વધુનો ખર્ચ થશે. લોકોને ઝડપથી આ થેલીઓ મળી રહે તેના માટે ચાર જેટલી વિવિધ એજન્સીઓને...

ફેબ્રુવારી 3, 2025 7:48 પી એમ(PM)

views 69

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી 24 કલાક તાપમાનની યથાવત રહેશે. ત્યારબાદ ધીમે ધીમે રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટશે તથા ઉત્તર ગુજરાતના ભાગો પર એક સાયકલોન...

ફેબ્રુવારી 3, 2025 7:45 પી એમ(PM)

views 13

જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ 66 નગરપાલિકાઓ અને જીલ્લા-તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી

જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ 66 નગરપાલિકાઓ અને જીલ્લા-તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી.મહીસાગર જિલ્લામાં વિરપુર તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં જોધપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ નામંજુર થતાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે.બોટ...

ફેબ્રુવારી 3, 2025 7:41 પી એમ(PM)

views 5

રાજ્યની ૫૮ ડ્રોન દીદીએ ૯ મહિનામાં ૮ હજાર એકરથી વધુ જમીનમાં ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો છે

રાજ્યની ૫૮ ડ્રોન દીદીએ ૯ મહિનામાં ૮ હજાર એકરથી વધુ જમીનમાં ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો છે. ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ જણાવ્યું હતું કે, રાજ્યના સખી મંડળો સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની ૫૮ મહિલાઓએ ડ્રોન દીદી બનીને પોતાની આવકનો નવો સ્ત્રોત ઉભો કર્યો છે. આ ૫૮ ડ્રોન દીદીઓએ માત્ર ૯ મહિનામાં જ 3 હજારથ...