નવેમ્બર 21, 2025 9:14 એ એમ (AM) નવેમ્બર 21, 2025 9:14 એ એમ (AM)
10
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૦ નવેમ્બરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૦ નવેમ્બરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમમી 128મી કડી હશે. લોકો ટોલ-ફ્રી નંબર 1800-11-7800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે.આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા ...