ફેબ્રુવારી 4, 2025 7:25 પી એમ(PM)

views 11

આગામી 24 કલાકમાં રાજ્યનું લઘુત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટશે

આગામી 24 કલાકમાં રાજ્યનું લઘુત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટશે. હવામાન વિભાગના નિયામક એકે દાસના જણાવ્યા અનુસાર હાલમાં દક્ષિણ રાજસ્થાનમાં એક સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેને કારણે ગુજરાત પર ઉત્તર દિશા તરફથી પવન આવવાની શક્યતા વધુ છે. જેથી ઠંડીનો અનુભવ થશે. ત્યારબાદ લઘુત્તમ અને મહત્તમ ...

ફેબ્રુવારી 4, 2025 7:24 પી એમ(PM)

views 8

ગીર સોમનાથ જિલ્લાના સૈયદ રાજપરા ખાતે ગ્રામજનોને નુક્કડ નાટકના માધ્યમથી આરોગ્યલક્ષી સમજ અપાઈ

ગીર સોમનાથ જિલ્લાના સૈયદ રાજપરા ખાતે ગ્રામજનોને નુક્કડ નાટકના માધ્યમથી આરોગ્યલક્ષી સમજ અપાઈ. આરોગ્ય વિભાગ દ્વારા નવી માતા અને 5 વર્ષથી નાના બાળકોના આરોગ્ય અંગે ચલાવાતી ખાસ ઝુંબેશ “સાંસ” અંતર્ગત યોજાયેલ આ નાટકમાં અભિનય દ્વારા WHO ના આરોગ્યના સાત સૂત્રો અને ઓ.આર.એસ. બનાવવાની સાચી રીત, વિગેરે વિષય પર પ...

ફેબ્રુવારી 4, 2025 7:21 પી એમ(PM)

views 8

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વાવડી આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનો નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ -NQAS એવોર્ડ પ્રાપ્ત થયો છે

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વાવડી આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનો નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ -NQAS એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગુણવત્તા, જ્ઞાન, કૌશલ્ય, ચેપ નિયંત્રણ અને સ્વચ્છતાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ, દર્દીઓમાં જાગૃતિ લાવવાની કામગીરી માટે આ એવોર્ડ એનાયત કરાયો છે. કેન્દ્ર સરકારના તજજ્...

ફેબ્રુવારી 4, 2025 7:20 પી એમ(PM)

views 15

સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે આવતીકાલે મધુમેહ (ડાયાબીટીસ) અંગે નિ:શુલ્ક નિદાન-સારવાર-સલાહ કેમ્પ યોજાશે

સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે આવતીકાલે મધુમેહ (ડાયાબીટીસ) અંગે નિ:શુલ્ક નિદાન-સારવાર-સલાહ કેમ્પ યોજાશે. સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા દર મહિનાના પ્રથમ બુધવારે યોજાતા આ કૅમ્પમાં ડાયાબિટીસની સાથે સાથે ખાંસી તેમજ શ્વાસના દર્દીઓને આયુર્વેદિક-હોમિયોપેથીક સારવાર તેમજ એક્સરે સહિતની જરૂરી તપાસ વિના મૂ...

ફેબ્રુવારી 4, 2025 7:18 પી એમ(PM)

views 14

અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને રાજકોટમાં ‘મિલેટ એક્સ્પો – 2025’ યોજાશે

અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને રાજકોટમાં ‘મિલેટ એક્સ્પો – 2025’ યોજાશે. જેના અનુસંધાને રાજકોટના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ આ એક્સપોની તૈયારીઓ અંગેની સમીક્ષા કરી હતી. આ બે દિવસીય એક્સ્પોમાં 60 પ્રદર્શન સ્ટોલ તેમજ 15 જેટલા લાઈવ ફૂડ કોર્ટ ઉભા ક...

ફેબ્રુવારી 4, 2025 7:17 પી એમ(PM)

views 11

વિશ્વ કેન્સર દિવસના અનુસંધાને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં મહિલાઓ માટે કેન્સર તપાસ કેમ્પનું આયોજન કરાયું

વિશ્વ કેન્સર દિવસના અનુસંધાને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં મહિલાઓ માટે કેન્સર તપાસ કેમ્પનું આયોજન કરાયું. આ કેમ્પમાં તપાસ દરમિયાન કેન્સરના લક્ષણો દેખાયા હોય તેઓને આવશ્યક સૂચનાઓ આપવામાં આવી હતી.

ફેબ્રુવારી 4, 2025 7:16 પી એમ(PM)

views 5

બનાસકાંઠા જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને પાલનપુર ખાતે જિલ્લા ખાદ્ય સુરક્ષા સલાહકાર સમિતિની એક બેઠક યોજાઈ

બનાસકાંઠા જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને પાલનપુર ખાતે જિલ્લા ખાદ્ય સુરક્ષા સલાહકાર સમિતિની એક બેઠક યોજાઈ. આ બેઠકમાં ફુડ સેફટી વિભાગની ગત વર્ષ દરમ્યાન થયેલ વિવિધ કામગીરીની સમીક્ષા કરાઈ હતી. કલેક્ટરશ્રીએ ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાને સુનિશ્ચિત કરવા તથા સ્વચ્છતા,નિયમન પર ખાસ ભાર મૂકવા જણાવ્યું હતું. ખાદ...

ફેબ્રુવારી 4, 2025 7:14 પી એમ(PM)

views 8

આંકડાકીય અને યોજના અમલીકરણ મંત્રાલય દ્વારા ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન-FOKIAના સહયોગથી ઉદ્યોગોના વાર્ષિક સર્વે રિટર્ન ફાઇલ કરવા માટેના તાલીમ સત્રનું ભુજ ખાતે આયોજન કરાયું

આંકડાકીય અને યોજના અમલીકરણ મંત્રાલય દ્વારા ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન-FOKIAના સહયોગથી ઉદ્યોગોના વાર્ષિક સર્વે રિટર્ન ફાઇલ કરવા માટેના તાલીમ સત્રનું ભુજ ખાતે આયોજન કરાયું. મંત્રાલયની પ્રાદેશિક કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડૉ. નિયતિભાઇ જોશીએ જણાવ્યું કે, આ તાલીમ કાર્યક્રમમાં ઔદ્યોગિક એકમો...

ફેબ્રુવારી 4, 2025 7:13 પી એમ(PM)

views 10

મહીસાગરની બાલાસિનોર નગરપાલિકામાં અપક્ષ અને કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું

મહીસાગરની બાલાસિનોર નગરપાલિકામાં અપક્ષ અને કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું. જેથી વોર્ડ નંબર 3માં ભાજપ ઉમેદવારનો વિજય થયો છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતની 16 મંગલીયાણા બેઠકની પેટા ચૂટણીમાં કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના ઉમેદવારોના ટેકેદારોએ એફિડેવિટના આધારે દરખાસ્ત પાછી લેતા બંને ઉમ...

ફેબ્રુવારી 4, 2025 7:09 પી એમ(PM)

views 10

રાજ્યમાં સમાન નાગરિક સંહિતાની આવશ્યકતા ચકાસવા અને મુસદ્દો તૈયાર કરવા પાંચ સભ્યોની સમિતિની રચના કરાઇ

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સર્વોચ્ચ અદાલતના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈ આ સમિતિના અધ્યક્ષ હશે. આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ સનદી અધિકારી સી.એલ. મીના, એડવ...