ફેબ્રુવારી 6, 2025 2:14 પી એમ(PM)

views 11

મેરિલૅન્ડનાં એક ફેડરલ ન્યાયાધીશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના જન્મસિદ્ધ નાગરિકતા નાબૂદ કરવા અંગેના કાર્યકારી આદેશ પર અનિશ્ચિત મુદત સુધી પ્રતિબંધ લગાવ્યો છે

મેરિલૅન્ડનાં એક ફેડરલ ન્યાયાધીશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના જન્મસિદ્ધ નાગરિકતા નાબૂદ કરવા અંગેના કાર્યકારી આદેશ પર અનિશ્ચિત મુદત સુધી પ્રતિબંધ લગાવ્યો છે. શ્રી ટ્રમ્પના આ આદેશનો ઉદ્દેશ ગેરકાયદે પ્રવાસીઓ અને કામચલાઉ વિઝા ધરાવતા વિદેશી મુલાકાતીઓની જન્મસિદ્ધ નાગરિકતાને પૂર્ણ કરવાનો હતો. મ...

ફેબ્રુવારી 6, 2025 2:12 પી એમ(PM)

views 12

પ્રયાગરાજ મહાકુંભમાં આજે આદિવાસી સાંસ્કૃતિક સંમેલન યોજાશે, જેમાં દેશભરમાંથી આદિવાસી સમુદાયના 15 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે

પ્રયાગરાજ મહાકુંભમાં આજે આદિવાસી સાંસ્કૃતિક સંમેલન યોજાશે, જેમાં દેશભરમાંથી આદિવાસી સમુદાયના 15 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, 6 દિવસના આ ઉત્સવ દરમિયાન તમામ સહભાગીઓ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન કરવાનો સંકલ્પ લેશે. ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિની ઉજવણીના ભાગરૂપે...

ફેબ્રુવારી 6, 2025 2:10 પી એમ(PM)

views 20

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના પ્રવાસે છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના પ્રવાસે છે. દરમિયાન તેઓ ડોંગરગઢમાં જૈન સંત આચાર્ય વિદ્યાસાગર મહારાજની સમાધિ સ્મૃતિ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે અને બમ્લેશ્વરી માતાજીના મંદિરે દર્શન પણ કરશે. શ્રી શાહ સૌથી પહેલા રાયપુર પહોંચશે. ત્યારબાદ બપોરે રાજનાંદગાંવ જિલ્લાના ડોંગરગઢ માટે રવાના થશે. ધાર્મિ...

ફેબ્રુવારી 6, 2025 2:05 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. આ વખતે ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ, ભૂમિ પેંડણેકર, અભિનેતા વિક્રાન્ત મેસ્સી અને રમતગમત ક્ષેત્રના અનેક અગ્રણીઓ પણ પ્રધાનમંત્રી સાથે મળીને વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આ...

ફેબ્રુવારી 6, 2025 2:03 પી એમ(PM)

views 20

અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીય નાગરિકોને પરત મોકલવાના મુદ્દે વિદેશ મંત્રી એસ જયશંકર આજે બપોરે બે વાગે રાજ્યસભામાં નિવેદન આપશે

અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીય નાગરિકોને પરત મોકલવાના મુદ્દે વિદેશ મંત્રી એસ જયશંકર આજે બપોરે બે વાગે રાજ્યસભામાં નિવેદન આપશે. 12 વાગે ગૃહ પુનઃ મળ્યું ત્યારે સભાપતિ જગદીપ ધનખડે જણાવ્યં હતું કે, વિદેશ મંત્રી આ મુદ્દે નિવેદન આપશે. સંસદના બંને ગૃહની કાર્યવાહી આ મુદ્દે બપોરે 12 વાગ્યા સુધી મુલતવી રાખવ...

ફેબ્રુવારી 6, 2025 2:02 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિનાં અભિભાષણના આભાર પ્રસ્તાવ પર આજે સાંજે રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિનાં અભિભાષણના આભાર પ્રસ્તાવ પર આજે સાંજે રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપશે. સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપી. 2 દિવસ પહેલા જ લોકસભાએ રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર આભાર પ્રસ્તાવ સ્વીકાર...

ફેબ્રુવારી 6, 2025 11:04 એ એમ (AM)

views 27

અંબાજી ખાતે 9 થી 11 ફેબ્રુઆરી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 9થી 11 ફેબ્રુઆરી સુધી યોજાનારા શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મહોત્સવથી યાત્રાધામ વિકાસ અંતર્ગત શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠના દર્શન કરવાનો લાભ મળશે. આ દરમિયાન જિલ્લાકક્ષાની 20 સમિતિ, 750થી વધુ પોલીસ અને ગૃહરક્ષક દળના જવાન સહ...

ફેબ્રુવારી 6, 2025 8:13 એ એમ (AM)

views 20

અમેરિકાથી પરત મોકલાયેલા 33 ગુજરાતીઓ આજે અમદાવાદ પહોંચશે

અમેરિકામાં ગેરકાયદે રહેતા 104 જેટલા ભારતીયોને ગઈકાલે અમેરિકન વિમાનમાં પંજાબના અમૃતસર ખાતે લવાયા હતા. અમારા અમદાવાદના પ્રતિનિધિ જણાવે છે કે, અમેરિકાથી પરત મોકલાયેલા આ ભારતીયોમાં રાજ્યના 33 લોકો સામેલ છે. આમાં પણ સૌથી વધુ લોકો ઉત્તર ગુજરાતના અને એક વ્યક્તિ અમદાવાદના થલતેજ વિસ્તારના રહેવાસી હોવાનું જણા...

ફેબ્રુવારી 5, 2025 8:08 પી એમ(PM)

views 15

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સુરક્ષા એજન્સીઓને શૂન્ય ઘૂસણખોરીને લક્ષ્ય બનાવીને આતંકવાદ સામે લડવા નિર્દેશ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી.આ બેઠકમાં શ્રીશાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદનો સંપૂર્ણ સફાયો કરવા માટે કટિબદ્ધ છે.ગૃહમંત્રીએ તમામ સુરક...

ફેબ્રુવારી 5, 2025 7:48 પી એમ(PM)

views 16

રાજ્યમાં 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025’ કાર્યક્રમ યોજાશે

રાજ્યમાં 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025’ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 8 ફેબ્રુઆરીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય સ્તરના કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને રાજ્યકક્ષાના કૃષિમંત્રી બચુભાઈ ખાબડ પણ ઉપ...