ફેબ્રુવારી 6, 2025 7:43 પી એમ(PM)

views 6

મહિલા અને બાળ કલ્યાણમંત્રી ભાનુબેન બાબરિયાએ લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ જેવી અદ્યતન ટેક્નોલોજીના માધ્યમથી રાજ્યમાં 607 જેટલા આંગણવાડી કેન્દ્રો અને નંદઘર બનાવવાની જાહેરાત કરી

મહિલા અને બાળ કલ્યાણમંત્રી ભાનુબેન બાબરિયાએ લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ જેવી અદ્યતન ટેક્નોલોજીના માધ્યમથી રાજ્યમાં 607 જેટલા આંગણવાડી કેન્દ્રો અને નંદઘર બનાવવાની જાહેરાત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ અદ્યતન ટેક્નોલોજીથી ભૂકંપ, ભેજ, આગ જેવી વિવિધ પરિસ્થિતિનો સામનો કરી શકે તેવા નંદઘરો માત્ર 60 દિવસ...

ફેબ્રુવારી 6, 2025 7:40 પી એમ(PM)

views 6

ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 37 ટકાનો વધારો થયો છે

ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 37 ટકાનો વધારો થયો છે. સિંહને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની અંદાજિત સંખ્યા 2019માં 1 લાખ 55 હજાર 659 થી વધીને 2024માં 2 લાખ 13 હજાર 391 થઈ છે. કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે આજે રાજ્યસભામાં સાંસદ ...

ફેબ્રુવારી 6, 2025 7:38 પી એમ(PM)

views 21

સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૭મો પદવીદાન સમારોહ આજે રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો

સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૭મો પદવીદાન સમારોહ આજે રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ વિવિધ વિદ્યાશાખાના ૧૬ હજાર ૨૧૮ વિદ્યાર્થીઓને પદવી તથા ૧૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા. આ પ્...

ફેબ્રુવારી 6, 2025 7:36 પી એમ(PM)

views 27

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રયાગરાજમાં યોજાઇ રહેલા મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે આવતીકાલે જશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રયાગરાજમાં યોજાઇ રહેલા મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે આવતીકાલે જશે. શ્રી પટેલ આવતીકાલે બપોરે સાડા બાર વાગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ સાડા નવ વાગે પ્રયાગરાજમાં બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન કરશે. તેઓ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઉ...

ફેબ્રુવારી 6, 2025 7:34 પી એમ(PM)

views 17

અમેરિકાથી પરત આવેલા રાજ્યના તમામ ૩૩ નાગરિકોને અમદાવાદ વિમાની મથકેથી પોલીસની સુરક્ષા સાથે ઘરે પહોંચાડવામાં આવ્યા છે

અમેરિકાથી પરત આવેલા રાજ્યના તમામ ૩૩ નાગરિકોને અમદાવાદ વિમાની મથકેથી પોલીસની સુરક્ષા સાથે ઘરે પહોંચાડવામાં આવ્યા છે. ૩૩ નાગરિકોના રહેણાકની વિગતોના આધારે, સંબંધિત જિલ્લાની પોલીસ દ્વારા એક નોડલ અધિકારીની નિમણુક કરી, તમામ નાગરિકોને સરકારી વાહન દ્વારા સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા નાગરિકોની ...

ફેબ્રુવારી 6, 2025 3:23 પી એમ(PM)

views 33

ગીર સોમનાથ જિલ્લામાં ખનીજના ગેરકાયદેસર ખનન સામે ગઈ કાલે કાર્યવાહી કરવામાં આવી હતી

ગીર સોમનાથ જિલ્લામાં ખનીજના ગેરકાયદેસર ખનન સામે ગઈ કાલે કાર્યવાહી કરવામાં આવી હતી. ખાણ અને ખનીજ કચેરી, ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા કુલ છ ચકરડી મશીન, બે જનરેટર મશીન અને એક ટ્રેકટર સહિત અંદાજિત 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ગીર ગઢડાના રાતડ ખાતેથી લાઇમ સ્ટોન ખનીજના ગેરકાયદેસર ...

ફેબ્રુવારી 6, 2025 3:21 પી એમ(PM)

views 13

મહીસાગરના ખાનપુર તાલુકાના ઘોઘાવાડા ગામમાં કૂતરાએ બચકાં ભરતા 8 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે

મહીસાગરના ખાનપુર તાલુકાના ઘોઘાવાડા ગામમાં કૂતરાએ બચકાં ભરતા 8 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે અને 5 લોકોને ઇજા થઈ છે. ઉલ્લેખનીય છે કે, સરકારી હોસ્પિટલમાં હડકવાની રસીના અભાવે, આ મોત થયું હોવાનું માલૂમ પડ્યું છે. અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે, સિમલનાળા ઝેર અને વાવકુવા ગામે કૂતરું કરડવાના...

ફેબ્રુવારી 6, 2025 3:19 પી એમ(PM)

views 9

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર અને ખાનપુરમા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર અને ખાનપુરમા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જેમાં ખાનપુરમાં 37 જેટલી વીજ ચોરી પકડાઈ છે. લુણાવાડા તાલુકામાં ૧૧૨ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા, જેમાંથી ૧૯મા વીજ ચોરી પકડાઇ. તેમજ સંતરામપુર તાલુકામાં ૧૯૮ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા,...

ફેબ્રુવારી 6, 2025 3:18 પી એમ(PM)

views 12

મત્સ્યપાલકોને તેમની આવક વધારવા માટે સરકારની યોજનાનાં લાભોથી માહિતગાર કરવા સાગરપુત્ર ફાઉન્ડેશન, વેરાવળ ખાતે ગઈ કાલે ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ કેમ્પ યોજાયો

મત્સ્યપાલકોને તેમની આવક વધારવા માટે સરકારની યોજનાનાં લાભોથી માહિતગાર કરવા સાગરપુત્ર ફાઉન્ડેશન, વેરાવળ ખાતે ગઈ કાલે 'કિસાન ક્રેડિટ કાર્ડ' કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં બેન્કિંગ, મત્સ્યોદ્યોગ સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ અને તજજ્ઞો દ્વારા સાગરખેડૂઓને આંતરદેશીય મત્સ્યપાલન, જળચર ઉછેર સહિતના લાભો માટે 'ક...

ફેબ્રુવારી 6, 2025 3:16 પી એમ(PM)

views 23

રાજ્ય સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત થતી કામગીરીના યોગ્ય અમલીકરણ અને સમીક્ષા માટે રચવામાં આવેલી સમિતિમાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાને સ્થાન આપવામાં આવ્યું

રાજ્ય સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત થતી કામગીરીના યોગ્ય અમલીકરણ અને સમીક્ષા માટે રચવામાં આવેલી સમિતિમાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, સમિતિમાં અમદાવાદના સાંસદ દિનેશ મકવાણા, સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા, મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ તેમજ રાજ્યસભા...