ફેબ્રુવારી 7, 2025 2:49 પી એમ(PM)

views 8

અમેરીકામાં, બોસ્ટનના ન્યાયાધીશે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પની સરકારી કર્મયારીઓને પ્રોત્સાહક રકમ આપીને ફરજીયાત નિવૃત્ત કરી દેવાની યોજના પર હંગામી સ્વરૂપે પ્રતિબંધ લાદી દીધો

અમેરીકામાં, બોસ્ટનના ન્યાયાધીશે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પની સરકારી કર્મયારીઓને પ્રોત્સાહક રકમ આપીને ફરજીયાત નિવૃત્ત કરી દેવાની યોજના પર હંગામી સ્વરૂપે પ્રતિબંધ લાદી દીધો છે, આ યોજના અમલમાં આવે તે પહેલાના કેટલાક કલાકો પહેલા આ આદેશ જાહેર કરાયો હતો. બોસ્ટન જિલ્લા ન્યાયાધીશ દ્વારા જાહેર કરાયેલા આદેશ...

ફેબ્રુવારી 7, 2025 2:48 પી એમ(PM)

views 8

નાણાકીય વર્ષ 2026 માટે H-1B વિઝા માટે પ્રારંભિક નોંધણીની મુદત 7 માર્ચથી શરૂ થશે અને 24 માર્ચે સમાપ્ત થશે

નાણાકીય વર્ષ 2026 માટે H-1B વિઝા માટે પ્રારંભિક નોંધણીની મુદત 7 માર્ચથી શરૂ થશે અને 24 માર્ચે સમાપ્ત થશે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ USCISએ જણાવ્યું કે સંભવિત અરજદારો અને પ્રતિનિધિઓએ પસંદગી પ્રક્રિયા માટે દરેક લાભાર્થીને ઇલેક્ટ્રોનિક રીતે નોંધણી કરાવવા માટે USCIS ઓનલાઈન એકાઉન્ટનો ઉપયોગ ક...

ફેબ્રુવારી 7, 2025 2:46 પી એમ(PM)

views 11

CRPFના મહાનિર્દેશક, જી.પી. સિંહ જમ્મુ અને કાશ્મીરની બે દિવસની મુલાકાતે

CRPFના મહાનિર્દેશક, જી.પી. સિંહ જમ્મુ અને કાશ્મીરની બે દિવસની મુલાકાતે છે. તેમણે આજે સરહદી જિલ્લામાં રાજૌરી સ્થિત ફોર્સના કેમ્પની મુલાકાત લીધી. અમારા પ્રતિનીધીના અહેવાલ મુજબ, શ્રી સિંહે જિલ્લામાં સુરક્ષા પરિસ્થિતિ અને ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે કાલાકોટ ઉપરાંત કોપરા ખાતે નવા બનાવાયેલ કા...

ફેબ્રુવારી 7, 2025 2:44 પી એમ(PM)

views 20

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે યોજાનારી મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે યોજાનારી મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી આર એલિસ વાઝે ગઈકાલે જણાવ્યું કે, 70 વિધાનસભા મતવિસ્તારોના ફોર્મ 17C સહિત ચૂંટણી દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, તપાસ દરમિયાન ચૂંટણી પંચના કેન્દ્રીય નિરીક્ષક, ઉમેદ...

ફેબ્રુવારી 7, 2025 2:43 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાજપના વરિષ્ઠ નેતા અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાજપના વરિષ્ઠ નેતા અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે શ્રી ચૌપાલ એક સમર્પિત રામ ભક્ત હતા, જેમણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં મૂલ્યવાન યોગદાન આપ્યું હતું.પ્રધા...

ફેબ્રુવારી 7, 2025 2:42 પી એમ(PM)

views 15

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ દાવાઓનું સમાધાન કર્યું

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ દાવાઓનું સમાધાન કર્યું છે. શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગઈકાલે માહિતી આપી કે, નાણાકીય વર્ષ 2023-24માં 4 કરોડ 45 લાખ દાવાઓનું સમાધાન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, સંગઠનમાં કરવામાં આવેલા સુધારાઓને કારણે ...

ફેબ્રુવારી 7, 2025 4:13 પી એમ(PM)

views 16

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હોવાની ગવર્નર મલ્હોત્રાએ જાહેરાત કરી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોલિસી રેટ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા પછી, રેપો રેટ 6.5 ટકાથી ઘટીને 6.25 ટકા થયો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ, આજે આ જાહેરાત કરી હતી. રેપો રેટમાં આ ઘટાડાને કારણે લોન સસ્તી થશે અને ઈએમઆઈ પણ ઘટશે. સંજય મલ્હોત્રાએ, ત્રણ દિવસની નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ ...

ફેબ્રુવારી 7, 2025 2:39 પી એમ(PM)

views 16

આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવા સુધારણા માટે સરકાર કાર્યરત હોવાનું લોકસભામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે .પી. નડ્ડાએ જણાવ્યું

સરકાર આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સંભાળ સુવિધાઓ સુધારવા પર ખાસ ધ્યાન આપી રહી રહી છે. લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગતપ્રકાશ નડ્ડાએ આ મુજબ જણાવ્યું. અગાઉ, પૂરક પ્રશ્નોના જવાબ આપતાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું કે, છેલ્લા 30 વર્ષો...

ફેબ્રુવારી 7, 2025 2:37 પી એમ(PM)

views 19

શ્રીલંકા દ્વારા 97 માછીમારોની ધરપકડ કરવાના વિરોધમાં વિપક્ષના સાસદોએ સંસદ બહાર વિરોધ પ્રદર્શન કર્યુ

શ્રીલંકા દ્વારા તમિલનાડુના માછીમારોની અટકાયતના મુદ્દા પર આજે અનેક વિપક્ષી સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ડીએમકેના સાંસદો દયાનિધિ મારન, કનિમોઝી અને એ રાજા, કોંગ્રેસના સાંસદો હિબીડેન, આરજેડી નેતા મનોજ ઝા, સીપીઆઈના પી. સંતોષ વિરોધ કરી રહેલા સાંસદોમાં સામેલ હતા. મીડિયા સાથે વાત કરતા, કનિમોઝીએ કહ્યુ...

ફેબ્રુવારી 7, 2025 10:06 એ એમ (AM)

views 7

ક્રિકેટમાં નાગપુરમાં રમાયેલી પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે ચાર વિકેટથી વિજય મેળવ્યો છે

ક્રિકેટમાં નાગપુરમાં રમાયેલી પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે ચાર વિકેટથી વિજય મેળવ્યો છે. આ જીત સાથે ભારત શ્રેણીમાં 1-0 થી આગળ છે. શ્રેણીની બીજી મેચ રવિવારે કટકમાં રમાશે, જ્યારે ત્રીજી અને અંતિમ મેચ આ મહિનાની 12મી તારીખે અમદાવાદમાં રમાશે.