ફેબ્રુવારી 8, 2025 8:51 એ એમ (AM)

views 8

રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આજથી બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજારનો આરંભ થશે

રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આજથી બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજારનો આરંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો આરંભ કરાવશે. અમદાવાદ ખાતે યોજાનારા રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં શહેર જિલ્લા સહિત રાજ્યભરમાંથી મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો,...

ફેબ્રુવારી 8, 2025 8:48 એ એમ (AM)

views 10

મુંબઈમાં એલ એન્ડ ટી માયા રાજેશ્વરન મુંબઈ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે

મુંબઈમાં એલ એન્ડ ટી માયા રાજેશ્વરન મુંબઈ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. માયાએ ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની મેઇ યામાગુચીને 6-4, 3-6, 6-2 થી હરાવી. મહિલા ડબલ્સમાં, પ્રાર્થના થુમ્બેરે અને એરિયાના હાવટોનોની જોડીએ સેમિફાઇનલમાં એડેલ સિલ્વા અને અનાસ્તાસિયા તિખોનોવાને 2-6, ...

ફેબ્રુવારી 8, 2025 8:44 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનોરંજન, સર્જનાત્મકતા અને સંસ્કૃતિની દુનિયાને એકત્ર કરતી વૈશ્વિક સમિટ, WAVES ના સલાહકાર બોર્ડની એક વ્યાપક બેઠક યોજી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનોરંજન, સર્જનાત્મકતા અને સંસ્કૃતિની દુનિયાને એકત્ર કરતી વૈશ્વિક સમિટ, WAVES ના સલાહકાર બોર્ડની એક વ્યાપક બેઠક યોજી હતી. તેમણે ભારત અને વિશ્વના ટોચના વ્યાવસાયિકો સાથે વાતચીત કરી,જેમાં અભિનેતા અમિતાભ બચ્ચન, દિલજીત દોસાંઝ, રજનીકાંત, શાહરૂખ ખાન, રણબીર કપૂર, ચિરંજીવી, અનિલ કપ...

ફેબ્રુવારી 8, 2025 8:41 એ એમ (AM)

views 23

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું કે, ભારત ઉડ્ડયનના મુખ્ય કેન્દ્ર અને વિમાન સાધનોના ઉત્પાદનના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું કે, ભારત ઉડ્ડયનના મુખ્ય કેન્દ્ર અને વિમાન સાધનોના ઉત્પાદનના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. ગઈકાલે દેશમાં વિમાન સાધનોના ઉત્પાદન પ્રવૃત્તિઓની સમીક્ષા અને પ્રોત્સાહન આપવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની તેમણે  અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં નાગરિક ઉડ્ડયન સચિ...

ફેબ્રુવારી 8, 2025 8:37 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે. દરમિયાન શ્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોં સાથે પેરિસમાં કૃત્રિમ બુદ્ધિમત્તા-A.I. સમિટની સહ-અધ્યક્ષતા કરશે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ગઈકાલે નવી દિલ્હીમાં આ અંગે માહિતી આપી. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી આ મહિનાની 12 અ...

ફેબ્રુવારી 8, 2025 8:36 એ એમ (AM)

views 12

દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે 8 વાગ્યે શરૂ થઈ

દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે 8 વાગ્યે શરૂ થશે. મત ગણતરી માટે દિલ્હીના અગિયાર જિલ્લાઓમાં 19 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. અમારા પ્રતીનિધિ અમને જણાવે છે કે, મત ગણતરીને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ રાજધાનીમાં સુરક્ષા કડક કરી દીધી છે.

ફેબ્રુવારી 8, 2025 8:32 એ એમ (AM)

views 9

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ 31 માર્ચ, 2028 સુધી ત્રણ વર્ષ લંબાવવાની મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ 31 માર્ચ, 2028 સુધી ત્રણ વર્ષ લંબાવવાની મંજૂરી આપી. શુક્રવારે મંત્રીમંડળની બેઠક બાદ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપતા જણાવ્યું કે, આનો ખર્ચ લગભગ 50.91 કરોડ રૂપિયા થશે. આનાથી સફાઈ કામદારોના સામાજિક-આર્થિક ઉત...

ફેબ્રુવારી 8, 2025 8:28 એ એમ (AM)

views 13

100 ગીગાવોટથી વધુ સૌર ઉર્જાનું ઉત્પાદન કરીને ભારત સૌર ઉત્પાદનમાં વૈશ્વિક નેતા બન્યું છે

100 ગીગાવોટથી વધુ સૌર ઉર્જાનું ઉત્પાદન કરીને ભારત સૌર ઉત્પાદનમાં વૈશ્વિક નેતા બન્યું છે. આનાથી નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિ મજબૂત થઈ છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, આ સિદ્ધિ સ્વચ્છ, હરિયાળા ભવિષ્ય પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ ...

ફેબ્રુવારી 7, 2025 7:43 પી એમ(PM)

views 16

36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થાપિત 53 ટેલિ માનસ સેલ દ્વારા અત્યાર સુધીમાં 18 લાખથી વધુ કોલ્સ પ્રાપ્ત થયા

કેન્દ્ર સરકારે આજે જણાવ્યું હતું કે 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થાપિત 53 ટેલિ માનસ સેલ દ્વારા અત્યાર સુધીમાં 18 લાખથી વધુ કોલ્સ પ્રાપ્ત થયા છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં, આરોગ્ય અને પરિવારકલ્યાણ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે માહિતી આપી હતી કે ટેલિ-માનસ સેવાઓ 20 ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેમ...

ફેબ્રુવારી 7, 2025 7:40 પી એમ(PM)

views 16

ભારતે 100 ગીગાવૉટ સ્થાપિત અને ઊર્જા ક્ષમતાને પાર કરીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી

ભારતે 100 ગીગાવૉટ સ્થાપિત અને ઊર્જા ક્ષમતાને પાર કરીને એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આનાથી અક્ષય ઊર્જામાં વિશ્વમાં અગ્રણી તરીકેની દેશની સ્થિતિ મજબૂત બની છે. નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલયે જણાવ્યું કે, આ સિદ્ધિ સ્વચ્છઅને હરિયાળા ભવિષ્ય પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર ...