ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 18, 2025 8:06 પી એમ(PM)

view-eye 1

મહારાષ્ટ્રના નંદુરબારના તલોદામાં ચાંદશાલી ઘાટ પર ટ્રક પલટી જતાં આઠ લોકોના મોત અને 28 લોકો ઇજાગ્રસ્ત

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના તલોદા તાલુકાના ચાંદશાલી ઘાટ પર એક પિકઅપ ટ્રક પલટી જતાં આઠ લોકોના મોત અને 28 લોકો ઘા...

ઓક્ટોબર 18, 2025 7:59 પી એમ(PM)

view-eye 5

ભાવનગરનાં ખેલાડી મનાલિ પરમારની બહેરીનમાં યોજાનારી યુથ ઍશિયન ગૅમ્સ માટે પસંદગી થઈ

ભાવનગરનાં ખેલાડી મનાલિ પરમારની બહેરીનમાં યોજાનારી યુથ ઍશિયન ગૅમ્સ માટે પસંદગી થઈ છે. મધ્ય-પૂર્વના દેશ બહેરીન ખાત...

ઓક્ટોબર 18, 2025 7:58 પી એમ(PM)

view-eye 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુજરાતને “પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન” હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કાર આપ્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુજરાતને સમગ્ર દેશમાં “પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન” હેઠળ શ્રેષ્...

ઓક્ટોબર 18, 2025 7:58 પી એમ(PM)

view-eye 7

માર્ગ મકાન વિભાગને વિવિધ યોજના હેઠળ 124 કામ માટે સાત હજાર 737 કરોડ રૂપિયા ફાળવવા સરકારનો નિર્ણય

રાજ્ય સરકારે માર્ગ મકાન વિભાગને વિવિધ યોજના હેઠળ 124 કામ માટે સાત હજાર 737 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. સત્તા...

ઓક્ટોબર 18, 2025 7:57 પી એમ(PM)

view-eye 24

GSRTCના તમામ કર્મચારીઓને 10 હજાર રૂપિયા તહેવાર પેશગી રકમ અપાશે

રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ – GSRTCના તમામ કર્મચારીઓને 10 હજાર રૂપિયા તહેવાર પેશગી રકમ આપવાનો નિર્ણય ...

ઓક્ટોબર 18, 2025 7:57 પી એમ(PM)

view-eye 13

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સરકારના નવનિયુક્ત મંત્રીઓએ વિધિવત્ રીતે કાર્યભાર સંભાળ્યો

રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીઓએ આજે ધનતેરસના પાવન દિવસે પોતપોતાની કચેરીમાં વિધિવત્ પ્રવેશ કરી કાર્યભાર સંભાળ...

ઓક્ટોબર 18, 2025 3:06 પી એમ(PM)

view-eye 2

અમદાવાદમાં ચાલતી અમદાવાદ મહાનગર પરિવહન સેવા- AMTSમાં લોકો આજથી 20 ઓક્ટોબર ત્રણ દિવસ નિઃશુલ્ક મુસાફરી કરી શકશે

અમદાવાદમાં ચાલતી અમદાવાદ મહાનગર પરિવહન સેવા- AMTSમાં લોકો આજથી 20 ઓક્ટોબર ત્રણ દિવસ નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. દિવાળ...

ઓક્ટોબર 18, 2025 3:03 પી એમ(PM)

view-eye 2

રાજ્ય સરકારે માર્ગ મકાન વિભાગને વિવિધ યોજના હેઠળ 124 કામ માટે સાત હજાર 737 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે

રાજ્ય સરકારે માર્ગ મકાન વિભાગને વિવિધ યોજના હેઠળ 124 કામ માટે સાત હજાર 737 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. સત્તા...

ઓક્ટોબર 18, 2025 3:02 પી એમ(PM)

view-eye 2

વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણકુમાર માળીએ આજે યાત્રાધામ અંબાજીમાં માતાજીના દર્શન કર્યા

વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી તથા બનાસકાંઠા ડીસાના ધારારાસભ્ય પ્રવિણકુમાર માળ...