ફેબ્રુવારી 10, 2025 9:55 એ એમ (AM)

views 28

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લેશે. તેઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. રાષ્ટ્રપતિ પ્રયાગરાજમાં અક્ષયવટ અને બડે હનુમાન મંદિરની પણ મુલાકાત લેશે. તેઓ ડિજિટલ મહાકુંભ એક્સપિરિયન્સ સેન્ટરમાં આધુનિક ટેકનોલોજી દ્વારા મહાકુંભ વિશેની માહ...

ફેબ્રુવારી 10, 2025 8:33 એ એમ (AM)

views 30

પાટણના વડાવલીમાં તળાવમાં ડૂબી જતાં ચાર બાળકો સહિત પાંચનાં મોત

પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે તળાવમાં ડુબી જવાથી ચાર બાળકો સહિત પાંચ વ્યક્તિના મોત નિપજ્યાં છે. ગઈકાલે ગામના તળાવમાં એક વ્યક્તિનો પગ લપસી જતાં તેને  બચાવવા જતાં અન્ય ચાર વ્યક્તિ પણ ડૂબી ગયા હતા. ડૂબી ગયેલા પાંચ વ્યક્તિને ગામજનોએ બહાર કાઢી સારવાર માટે ચાણસ્મા મોકલી આપ્યા હતા જ્યાં તેમને મૃત જાહ...

ફેબ્રુવારી 10, 2025 8:25 એ એમ (AM)

views 22

પરીક્ષા પે ચર્ચા અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ક્રિસ્ટલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અન્વયે અમદાવાદના વસ્ત્રાલની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ ગોષ્ઠિ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તનાવ મુક્ત  પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા દેશભરમાં પરીક...

ફેબ્રુવારી 9, 2025 8:59 એ એમ (AM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપને વિજય અપાવવા બદલ દિલ્હીના લોકોનો આભાર માન્યો; દિલ્હીમાં વિશ્વસ્તરીય શહેરી માળખાગત સુવિધાઓ પૂરી પાડવાની આપી ખાતરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપને વિજય અપાવવા બદલ દિલ્હીના લોકોનો આભાર માનતા કહ્યું કે, હવે દિલ્હીને વિશ્વસ્તરીય શહેરી માળખાગત સુવિધા મળશે. ગઈકાલે નવી દિલ્હીમાં પાર્ટી મુખ્યાલયમાં ભાજપ કાર્યકરોને સંબોધતા શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, NDA નો અર્થ સુશાસન અને વિકાસ છે. તેમણે કહ્યું કે, 21મી સદીમાં...

ફેબ્રુવારી 9, 2025 8:58 એ એમ (AM)

views 16

દરમિયાન દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમનો પક્ષ નમ્રતાપૂર્વક દિલ્હીના જનાદેશનો સ્વીકાર કરે છે.

દરમિયાન દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમનો પક્ષ નમ્રતાપૂર્વક દિલ્હીના જનાદેશનો સ્વીકાર કરે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે તમામ કોંગ્રેસ કાર્યકરો અને તમામ મતદારોનો સમર્થન બદલ આભાર માન્યો હતો

ફેબ્રુવારી 9, 2025 8:56 એ એમ (AM)

views 9

પ્રવાસી ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે બીજી એકદિવસીય મેચનો આજથી કટકમાં ભારતીય સમય મુજબ બપોરે દોઢ વાગે આરંભ થશે.

પ્રવાસી ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે બીજી એકદિવસીય મેચનો આજથી કટકમાં ભારતીય સમય મુજબ બપોરે દોઢ વાગે આરંભ થશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ એક દિવસીય મેચોની શ્રેણીની નાગપુરમાં રમાયેલી પહેલી ક્રિકેટ મેચમાં ભારતે વિજય મેળવીને 1-0 થી સરસાઈ મેળવી છે.

ફેબ્રુવારી 9, 2025 8:54 એ એમ (AM)

views 17

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના-પીએમ અજય, માટે કેન્દ્રીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના-પીએમ અજય, માટે કેન્દ્રીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં, પીએમ અજય યોજનાની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી અને અનુસૂચિત જાતિના સામાજિક-આર્થિક ઉત્થાન માટેની વ્યૂહરચ...

ફેબ્રુવારી 9, 2025 8:48 એ એમ (AM)

views 9

ગાઝા યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસે 183 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં વધુ ત્રણ ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા.

ગાઝા પટ્ટીમાં હમાસે ત્રણ ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા બાદ ગઇકાલે ઇઝરાયલે 183 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા છે. મુક્ત કરાયેલા પેલેસ્ટિનિયન કેદીઓમાં 7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસ દ્વારા ઇઝરાયલ પરના હુમલા પછી વિવિધ આરોપોમાં ધરપકડ કરાયેલા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. ગાઝા પટ્ટીમાં આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી હે...

ફેબ્રુવારી 9, 2025 8:47 એ એમ (AM)

views 11

ત્રિપુરા સરકારે શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે 87 ખાનગી રોકાણકારો સાથે રૂ. 3 હજાર 700 કરોડથી વધુના કરારો પર હસ્તાક્ષર કર્યા.

ત્રિપુરા સરકારે ગઈકાલે અગરતલામાં ડેસ્ટિનેશન ત્રિપુરા બિઝનેસ કોન્ક્લેવમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે 87 ખાનગી રોકાણકારો સાથે રૂ. 3 હજાર 700 કરોડથી વધુના કરારો પર હસ્તાક્ષર કર્યા છે. મીડિયા સાથે વાત કરતા, મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર, ભારત અને વિદેશની ખા...

ફેબ્રુવારી 9, 2025 8:46 એ એમ (AM)

views 25

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને ગુણવત્તા અને નવીનતાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને ભારતની તબીબી પ્રગતિ પાછળના પ્રેરક બળ તરીકે પોતાને સ્થાપિત કરવા માટે ગુણવત્તા અને નવીનતાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે. મુંબઈમાં ભારતીય ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના 63મા વાર્ષિક દિવસના કાર્યક્રમને સંબોધતા શ્રી ગોયલ...