ફેબ્રુવારી 11, 2025 11:30 એ એમ (AM)

views 51

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે. આ સંવાદનો ઉદ્દેશ્ય ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. તેઓ અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટોમાં પણ ભાગ લેશે. આ દરમિયાન, ભારત અને ફ્રાન્સ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ દ્વિપક્ષીય કરારો પર હસ...

ફેબ્રુવારી 10, 2025 7:50 પી એમ(PM)

views 7

અંબાજી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં  બે દિવસમાં બે લાખ કરતાં વધું શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા

અંબાજી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં  બે દિવસમાં બે લાખ કરતાં વધું શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા. ગઇકાલથી શરૂ થયેલ પરિક્રમા મહોત્સવમાં ભક્તો અવિરતપણે જોડાઈ રહ્યા છે, આવતીકાલે પરિક્રમા મહોત્સવના ત્રીજા અને અંતિમ  દિવસે  હજારોની સંખ્યામાં ભાવિકો ગબ્બર પરિક્રમા માટે પહોંચી રહ્યા છે. યાત્રિકોની સુવિધા માટે અમદ...

ફેબ્રુવારી 10, 2025 7:48 પી એમ(PM)

views 7

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ ગાંધીનગર ખાતે વર્ચ્યુઅ લરીતે હાથીપગા રોગ’ને નાબૂદ કરવા માટેના સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ ગાંધીનગર ખાતે વર્ચ્યુઅ લરીતે હાથીપગા રોગ’ને નાબૂદ કરવા માટેના સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના નેત્રંગ, નાંદોદ, ડેડીયાપાડા અને વઘઈ એમ ચાર તાલુકાઓમાં અંદાજે 5 લાખ 46 હજાર નાગરિકોને સામૂહિક દવા વિતરણ કરાશે. જ્યારે, બે વર...

ફેબ્રુવારી 10, 2025 7:46 પી એમ(PM)

views 10

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે, સરકારી કર્મચારીઓને  ટ્રાફિક નિયમોનું પાલન કરવા સ્પષ્ટપણે સૂચના આપી છે

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે, સરકારી કર્મચારીઓને  ટ્રાફિક નિયમોનું પાલન કરવા સ્પષ્ટપણે સૂચના આપી છે. રાજ્યની સરકારી કચેરીઓના પ્રવેશ અને નિકાસ ઉપર ટ્રાફિક પોલીસ હાજર  રહેશે તેમજ હેલ્મેટ નહિ પહેરેલ કર્મચારી સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આવતીકાલથી આ નિયમનું કડક પાલન કરાવવા અંગે શ્રી સહાયે સૂચના આપ...

ફેબ્રુવારી 10, 2025 7:44 પી એમ(PM)

views 8

ભુજ સેશન્સ અદાલતે 40 વર્ષ જૂના કેસમાં તત્કાલીન ભુજ જિલ્લા પોલીસ વડા એસપી કુલદીપ શર્માને 3 માસની કેદની સજા કરી છે

ભુજ સેશન્સ અદાલતે 40 વર્ષ જૂના કેસમાં તત્કાલીન ભુજ જિલ્લા પોલીસ વડા એસપી કુલદીપ શર્માને 3 માસની કેદની સજા કરી છે. આજે જાહેર કરાયેલા ચુકાદામાં, અદાલતે કચ્છના કોંગ્રેસ અગ્રણી ઈભલાશેઠને માર મારી અપમાનિત કરાયાની ફરિયાદમાં કુલદીપ શર્મા અને સાથી કર્મચારી ગિરીશવસાવડાને દોષીત જાહેર કર્યાં હતાં. આ કેસનાં સહ ...

ફેબ્રુવારી 10, 2025 7:41 પી એમ(PM)

views 14

રાજ્યમાં એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ–AIF એટલે કે, કૃષિ માળખાકીય સુવિધા ભંડોળ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૩ હજાર ૫૦૦ કૃષિલક્ષી પ્રોજેક્ટ્સ માટે ૩ હજાર ૯૦૦ કરોડ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે

રાજ્યમાં એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ–AIF એટલે કે, કૃષિ માળખાકીય સુવિધા ભંડોળ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૩ હજાર ૫૦૦ કૃષિલક્ષી પ્રોજેક્ટ્સ માટે ૩ હજાર ૯૦૦ કરોડ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું આ ભંડોળ દ્વારા ખેડૂતોને તેમની ઉપજના સંગ્રહ અને પ્રોસેસિંગ માટે સારી સુ...

ફેબ્રુવારી 10, 2025 7:39 પી એમ(PM)

views 8

અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બુધવારે રમાનારી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની એક દિવસીય ક્રિકેટ મેચ અંતર્ગત પોલીસ કમિશ્નરે એક જાહેરનામું બહાર પાડ્યું છે.

અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બુધવારે રમાનારી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની એકદિવસીય ક્રિકેટ મેચ અંતર્ગત પોલીસ કમિશ્નરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. મેચ જોવા આવતાં દર્શકોને પગલે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે  જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી થઈ મોટેરા ગામ સુધી...

ફેબ્રુવારી 10, 2025 7:31 પી એમ(PM)

views 9

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરમાં કડી સર્વ વિદ્યાલયના બાળકો સાથે પ્રધાનમંત્રીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ નિહાળ્યું હતું

ગાંધીનગરમાં કડી સર્વ વિદ્યાલયના બાળકો સાથે પ્રધાનમંત્રીના 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ નિહાળતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે સફળતા માટે સખત મહેનત, આત્મવિશ્વાસ અને આત્મનિયંત્રણ ખૂબ જ મહત્વના છે. આ પ્રસંગે શ્રી દેવવ્રતે વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે વધુ સારું પ્રદર્શન કેવી રીતે કરી શકાય તે અંગે મા...

ફેબ્રુવારી 10, 2025 7:27 પી એમ(PM)

views 10

કચ્છ જિલ્લાના રાપરમાં આજે વહેલી સવારે  ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

કચ્છ જિલ્લાના રાપરમાં આજે વહેલી સવારે  ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પશ્ચિમ કચ્છનાઅમારા સંવાદદાતા હેમાંગ પટણી જણાવે છે કે રાપરથી 7 કિલોમીટરદૂર દક્ષિણ-પશ્ચિમ દિશામાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકોનોંધાયો હતો. ગાંધીનગર સ્થિત ભૂકંપશાસ્ત્રીય સંશોધન કચેરીએ વહેલી સવારે 2 વાગ્યે અને 46મિનિટે આફ્ટરશોક નોંધાયો ...

ફેબ્રુવારી 10, 2025 7:18 પી એમ(PM)

views 13

2016 માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ થયા પછી 10 કરોડથી વધુ લાભાર્થીઓને LPG જોડાણ આપવામાં આવ્યા છે

2016 માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ થયા પછી 10 કરોડથી વધુ લાભાર્થીઓને LPG જોડાણ આપવામાં આવ્યા છે. રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી સુરેશે જણાવ્યું હતુંકે દેશમાં LPG જોડાણ આપવા માટેની 29 લાખથી વધુ અરજીઓ પડતર છે. તેમણે માહિતી આપી હતી કે યોજના હેઠળબાકી રહ...