ફેબ્રુવારી 11, 2025 2:33 પી એમ(PM)

views 55

છત્તીસગઢ પોલીસના આતંકવાદ વિરોધી દળ, ATS એ મુંબઈમાં ત્રણ બાંગ્લાદેશી ભાઈઓની ધરપકડ કરી

છત્તીસગઢ પોલીસના આતંકવાદ વિરોધી દળ, ATS એ મુંબઈમાં ત્રણ બાંગ્લાદેશી ભાઈઓની ધરપકડ કરી હતી. ભારતમાં ગેરકાયદેસર રીતે રહેવા અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઇરાક જવાના કેસમાં ધરપકડ કરી છે. પકડાયેલા ત્રણે આરોપીઓ, બાંગ્લાદેશના જેસોર જિલ્લાના વતની છે. મુંબઈ ATS દ્વારા ટ્રેક કર્યા બાદ તેમની મુંબઈથી ધરપકડ ...

ફેબ્રુવારી 11, 2025 2:30 પી એમ(PM)

views 34

પંડિત દીનદયાળ ઉપાધ્યાયે તેમના જીવનની દરેક ક્ષણ ભારત માતાના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે વિતાવી છે :ગૃહમંત્રી અમિત શાહ

પંડિત દીનદયાળ ઉપાધ્યાયને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયે તેમના જીવનની દરેક ક્ષણ ભારત માતાના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે વિતાવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી શાહે કહ્યું કે, તેમના વિચારો અને સિદ્ધાંતો હંમેશા દેશવાસીઓને લોકોની સેવા કરવા...

ફેબ્રુવારી 11, 2025 2:25 પી એમ(PM)

views 19

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની સ્ટિલ પર ટેરિફ વધારવાની જાહેરાતના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સમાં આવતા તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર 25 ટકા ટેરિફ લાદવાની યોજનાની ઔપચારિક જાહેરાત કરતા આજે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો નીચા સ્તરે ખુલ્યા. સેન્સેક્સ ચારસો કરતાં વધુ પોઈન્ટ ઘટીને 76,850ની આસપાસ કારોબાર કર્યો હતો ..નિફ્ટી 115 પોઈન્ટ ઘટીને 23,266 પર કાર...

ફેબ્રુવારી 11, 2025 2:23 પી એમ(PM)

views 11

બિહાર અને મધ્યપ્રદેશમાં બે અલગ અલગ અકસ્માતોમાં ૧૦ કુંભ યાત્રાળુઓના મોત થયા

બિહાર અને મધ્યપ્રદેશમાં બે અલગ અલગ અકસ્માતોમાં ૧૦ કુંભ યાત્રાળુઓના મોત થયા છે. મધ્યપ્રદેશના જબલપુરમાં આજે સવારે એક માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સિહોરા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૩૦ પર કુંભ યાત્રાળુઓને લઈ જતું એક વાહન ર...

ફેબ્રુવારી 11, 2025 2:22 પી એમ(PM)

views 38

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે યુનાની દિવસ નિમિતે નવી દિલ્હીમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે યુનાની દિવસ નિમિતે નવી દિલ્હીમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ પણ ઉપસ્થિત રહેશે. પ્રખ્યાત યુનાની ચિકિત્સક, શિક્ષક અને સ્વાતંત્ર્ય સેનાની હકીમ અજમલ ખાનના જન્મદિન નિમિતે દર વર્ષે 11 ફેબ્રુઆરીને યુન...

ફેબ્રુવારી 11, 2025 2:21 પી એમ(PM)

views 32

દેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અત્યાર સુધીમાં 7 લાખ 72 હજાર કિલોમીટર માર્ગોનું નિર્માણ થયુ

સરકારે આજે લોકસભામાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 2002 માં તેની શરૂઆત થઈ ત્યારથી 7 લાખ 72 હજાર કિલોમીટરના રસ્તા બનાવવામાં આવ્યા છે. પૂરક પ્રશ્નોના જવાબ આપતા, ગ્રામીણ વિકાસ મંત્રાલયના રાજ્યમંત્રી કમલેશ પાસવાને જણાવ્યું કે, આ યોજનાને કારણે જ ગ્રામીણ વિસ્તારોમાં 1 લાખ 63 હજાર રહેઠાણો ...

ફેબ્રુવારી 11, 2025 2:16 પી એમ(PM)

views 13

ભારત ઊર્જા સપ્તાહનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, દેશની સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા 32 ગણી વધી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત છેલ્લા દાયકામાં 10મા સ્થાનથી ઉપર આવીને 5મું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. પ્રધાનમંત્રીએ આજે સવારે દિલ્હીના દ્વારકાના યશોભૂમિ ખાતે ભારત ઊર્જા સપ્તાહ 2025નું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરતી વખતે આ વાત કરી હતી. શ્રી મોદીએ ભાર મૂક્યો કે, દેશની સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમ...

ફેબ્રુવારી 11, 2025 2:14 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી મોદી આજે ફ્રાન્સ ખાતે AI એક્શન સમિટની સહઅધ્યક્ષતા કરશે – અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે. આ સંવાદનો ઉદ્દેશ્ય ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. તેઓ અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટોમાં પણ ભાગ લેશે. આ દરમિયાન, ભારત અને ફ્રાન્સ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ દ્વિપક્ષીય કરારો પર હસ...

ફેબ્રુવારી 11, 2025 2:12 પી એમ(PM)

views 14

માઘી પૂર્ણિમા સ્નાન ઉત્સવના સુચારુ સંચાલન માટે, આજ સવારથી મહાકુંભ મેળા વિસ્તારને વાહન પ્રતિબંધિત ઝોન જાહેર કરાયો

માઘી પૂર્ણિમા સ્નાન ઉત્સવના સુચારુ સંચાલન માટે, મંગળવાર સવારથી મહાકુંભ મેળા વિસ્તારને વાહન પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો છે.મુખ્યમંત્રીની સૂચના પર મેળા પ્રશાસને ભક્તોને, સુગમ પરિવહન અને સલામત સ્નાન પૂરું પાડવાનો નિર્ણય લીધો છે. મહાકુંભના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાજેશ દ્વિવેદીએ જણાવ્યું કે,” મેળા વ...

ફેબ્રુવારી 11, 2025 11:35 એ એમ (AM)

views 34

આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ યુનાની દિવસ નિમિતે આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે યુનાની દિવસ નિમિતે નવી દિલ્હીમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ પણ ઉપસ્થિત રહેશે. પ્રખ્યાત યુનાની ચિકિત્સક, શિક્ષક અને સ્વાતંત્ર્ય સેનાની હકીમ અજમલ ખાનના જન્મદિન નિમિતે દર વર્ષે 11 ફેબ્રુઆરીને યુન...