ફેબ્રુવારી 11, 2025 7:38 પી એમ(PM)

views 14

કેન્દ્રીય અંદાજપત્ર રાષ્ટ્રીય વિકાસ જરૂરિયાતોને નાણાકીય પ્રાથમિકતાઓ સાથે સંતુલિત કરતું હોવાનું જણાવતા કેન્દ્રીય નાણાંમંત્રી

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે સરકાર મૂડી ખર્ચ અને મૂડી સંપત્તિ બનાવવા માટે 99 ટકા ઋણનો ઉપયોગ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે અસરકારક મૂડી ખર્ચ 4.3 ટકા છે અને રાજકોષીય ખાધ GDP ના 4.4 ટકા છે, જે દર્શાવે છે કે સરકાર અસરકારક મૂડી ખર્ચને ભંડોળ પૂરું પાડવા અને મૂડી સંપત્તિ બનાવવા મા...

ફેબ્રુવારી 11, 2025 7:36 પી એમ(PM)

views 11

અત્યાર સુધીમાં દેશમાં 90 ટકા વિદેશી પ્રત્યક્ષ રોકાણ -FDI સ્વયં સંચાલિત માધ્યમથી પ્રાપ્ત થયું :કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદ

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે જણાવ્યું કે અત્યાર સુધીમાં દેશમાં 90 ટકા વિદેશી પ્રત્યક્ષ રોકાણ -FDI સ્વયં સંચાલિત માધ્યમથી પ્રાપ્ત થયું છે. શ્રી પ્રસાદે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે વિદેશી પ્રત્યક્ષ રોકાણ માટે એક પારદર્શક, અનુમાનિત અને સરળતાથી ...

ફેબ્રુવારી 11, 2025 7:32 પી એમ(PM)

views 21

કેન્દ્રીય અંદાજપત્ર 2025-26માં મહિલા કલ્યાણ માટે 4 લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરાઇ :કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે કેન્દ્રીય અંદાજપત્ર 2025-26માં મહિલા કલ્યાણ માટે 4 લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરાઇ છે, જે ગત વર્ષ કરતા 37 ટકાથી વધુનો વધારો દર્શાવે છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા મંત્રીએ જણાવ્યું કે મહિલા ઉદ્યોગસાહસિકો દેશની આર્થિક પ્રગતિ...

ફેબ્રુવારી 11, 2025 7:31 પી એમ(PM)

views 25

કેન્દ્ર સરકાર સાયબર ગુનાઓનો સામનો કરવા માટે ચાર સ્તરીય રણનીતિ અપનાવી રહી છે :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર સાયબર ગુનાઓનો સામનો કરવા માટે ચાર સ્તરીય રણનીતિ અપનાવી રહી છે, જેમાં સંકલન, સંદેશાવ્યવહાર અને ક્ષમતા નિર્માણનો સમાવેશ થાય છે. આજે નવી દિલ્હીમાં 'સાયબર સુરક્ષા અને સાયબર ક્રાઇમ' પર ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠકને સંબોધતા, શ્રી શાહે સા...

ફેબ્રુવારી 11, 2025 7:23 પી એમ(PM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર નીતિ 2025-30નો શુભારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ગુજરાત વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર (GCC) નીતિ 2025-30નો શુભારંભ કરાવ્યો. આ નીતિ અંતર્ગત રાજ્યમાં ઓછામાં ઓછા 250 નવા GCCની સ્થાપનાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત 10 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ અને 50 હજારથી વધુ નવી રોજગારીની તકોની સંભાવના છે. આ નીતિન...

ફેબ્રુવારી 11, 2025 7:16 પી એમ(PM)

views 9

રાજ્યની RTOના 700 ટેક્નિકલ ઓફિસરોએ હડતાળ સમેટી

રાજ્યભરમાં RTOના મોટર વ્હીકલ્સ ડિપાર્ટમેન્ટના ટેક્નિકલ અધિકારોએ તેમની હડતાળ સમેટીને કામ પર પાછા ફર્યા હતા. અધિકારીઓ પડતર પ્રશ્નોનાં ઉકેલની માંગણી છેલ્લાં કેટલાંક દિવથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જો કે આજે બપોરે પ્રશ્નોનો ઉકેલ લાવવા સરકાર તરફથી બાંયધરી અપાતા તેઓ કામ પર પાછા ફર્યા હતા....

ફેબ્રુવારી 11, 2025 7:15 પી એમ(PM)

views 16

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક વર્ષમાં 265 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક વર્ષમાં 265 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન 362 ટનથી વધુ અખાદ્ય વસ્તુઓ અને ભેળસેળયુક્ત વસ્તુઓ જપ્ત કરીને નાશ કરવામાં આવી છે. આ ચીજવસ્તુઓની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા જેટલી થાય છે.

ફેબ્રુવારી 11, 2025 7:14 પી એમ(PM)

views 16

અંબાજી ખાતે ત્રણ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે અંતિમ દિવસ

અંબાજી ખાતે ત્રણ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે અંતિમ દિવસ હતો. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માઁ અંબા સહિત ૫૧ શકિતપીઠના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી

ફેબ્રુવારી 11, 2025 7:14 પી એમ(PM)

views 9

તાપી જિલ્લાના વ્યારા ખાતે દક્ષિણ ઝોન કક્ષાના બે દિવસનાં કલા મહાકુંભનો પ્રારંભ થયો

તાપી જિલ્લાના વ્યારા ખાતે દક્ષિણ ઝોન કક્ષાના બે દિવસનાં કલા મહાકુંભનો પ્રારંભ થયો છે. તેમાં 30 જેટલી કલાઓમાં ચાર હજાર જેટલા કલાકારોએ ભાગ લીધો છે. સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય આવનાર કલાકારો આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ ભાગ લેશે. કલાકારોને નવું પ્લેટફોર્મ મળે તે ઉદેશ્ય થી સરકાર દ્વારા કલા મહાકુંભ નું દ...

ફેબ્રુવારી 11, 2025 7:13 પી એમ(PM)

views 36

18મી ફેબ્રુઆરીએ યોજાનારી રાજ્યની કેટલીક તાલુકા પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા પ્રચારમાં વેગ આવ્યો

18મી ફેબ્રુઆરીએ યોજાનારી રાજ્યની કેટલીક તાલુકા પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા પ્રચારમાં વેગ આવ્યો છે. જુનાગઢ જીલ્લાના માંગરોળ નગર પાલિકાના પ્રભારી તરીકે ભાવનગરના પૂર્વ ડેપ્યુટી મેયર ભરતસિંહ ગોહિલની ગુજરાત પ્રદેશ ભા.જ.પ. દ્વારા નિમણૂક કરવામાં આવી છે. જેમણે આજે મ...