ફેબ્રુવારી 12, 2025 7:27 પી એમ(PM)

views 15

16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સ્થાનિક રાજકારણ ગરમાયુ : બે જિલ્લામાં કુલ 34 બળવાખોરો બરતરફ

રાજ્યભરમાં 16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેપ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. પ્રચાર પૂર્ણ થવાને આડે ગણતરીનાં દિવસો બાકી છે, ત્યારે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. કેટલાંક જિલ્લામાં બળવાખોરો સામે પગલાં પણલેવાયા છે.જામનગર  નગરપાલિકા ચૂંટણી પૂર્વે કાલાવડ, જામજોધપુર, ધ્રોલમાં ભાજપ સામ...

ફેબ્રુવારી 12, 2025 7:49 પી એમ(PM)

views 12

કૃષિ અને ગ્રામીણવિકાસ માટેની રાષ્ટ્રીય બેંક નાબાર્ડે આગામી વર્ષ માટે ગુજરાતની પ્રાથમિક ક્ષેત્ર માટેની કુલ ધિરાણ ક્ષમતા 4 કરોડ 93 લાખ 33 હજાર રૂપિયા આંકી

કૃષિ અને ગ્રામીણ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંક નાબાર્ડે આગામી વર્ષમાટે ગુજરાતની પ્રાથમિક ક્ષેત્ર માટેની કુલ ધિરાણ ક્ષમતા 4 કરોડ 93 લાખ 33 હજાર રૂપિયા આંકી છે, જે ગયા વર્ષેની અંદાજિત ધિરાણ ક્ષમતા કરતા 39 ટકા વધુ છે. નાબાર્ડે આજે ગાંધીનગરમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માની હાજરીમાં ગુજરાત માટે...

ફેબ્રુવારી 12, 2025 3:43 પી એમ(PM)

views 13

રાજ્યભરમાં 16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે

રાજ્યભરમાં 16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.કચ્છમાં રાપર અને ભચાઉ નગરપાલિકાની ચૂંટણી માટે જિલ્લા કલેકટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.રાપર નગરપાલિકામાં 26 મતદાન મથકો પર 200 કર્મચારીઓ ફરજ બજાવશે, જ...

ફેબ્રુવારી 12, 2025 3:40 પી એમ(PM)

views 12

રાજ્યમાં નર્સિંગ સ્ટાફની ભરતી માટેની પરીક્ષામાં ABCD કાંડ સામે આવ્યો છે

રાજ્યમાં નર્સિંગ સ્ટાફની ભરતી માટેની પરીક્ષામાં ABCD કાંડ સામે આવ્યો છે.તાજેતરમાં લેવાયેલ સ્ટાફ નર્સ પરીક્ષાની આન્સર કી માં જે જવાબો આપવામાં આવ્યા છે તેને લઈને કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. આ તમામ આન્સર કીમાં ક્રમબદ્ધ ABCD જવાબ આપવામાં આવ્યા છે. જેથી આ કોઈ ચોક્કસ ઉમેદવાર માટે ગોઠવણ કરવામા આવી હોય તેવ...

ફેબ્રુવારી 12, 2025 3:37 પી એમ(PM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ગામે અનુપમ પ્રાથમિક શાળાના નવીન મકાનનું લોકાર્પણ તેમજ નામકરણ કર્યું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ગામે અનુપમ પ્રાથમિક શાળાના નવીન મકાનનું લોકાર્પણ તેમજ નામકરણ કર્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીનાં માર્ગદર્શનમાં રાજ્યના ગામડાઓ સુવિધાસભર બન્યા છે. તેમણે ઝુલાસણ ગામમાં વિકાસના કાર્યો માટે સરકારના સહયો...

ફેબ્રુવારી 12, 2025 3:35 પી એમ(PM)

views 9

અમદાવાદની ગુનાશોધક શાખાએ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરીને ગેરકાયેદસર રીતે વસતા 15 બાંગલાદેશીઓનો દેશ નિકાલ કર્યો છે

અમદાવાદની ગુનાશોધક શાખાએ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરીને ગેરકાયેદસર રીતે વસતા 15 બાંગલાદેશીઓનો દેશ નિકાલ કર્યો છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મિડીયા પોસ્ટમાં જણાવ્યું છે કે, પોલિસે સગીર છોકરીઓની હેરાફેરી કરનારા વ્યક્તિઓની ઓળખ અને ધરપકડ કરી છે અને ગેરકાયદેસર રીતે ભારતમાં રહેવા મા...

ફેબ્રુવારી 12, 2025 2:20 પી એમ(PM)

views 20

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની છેલ્લી વન ડે મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતી બોલીંગ પસંદ કરી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની એક દિવસીય શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરૂ થઈ છે. જેમા ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલીંગ પસંદ કરી છે.ભારતીય ટીમ પહેલાથી જ શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી ચૂકી છે. કટકમાં રમાયેલી છેલ્લી મેચમાં કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી હતી. મેચના કારણે ...

ફેબ્રુવારી 12, 2025 2:17 પી એમ(PM)

views 13

આજે દેશભરમાં મહાન સંત રવિદાસની જન્મજયંતિની ઉજવણી

આજે દેશભરમાં સંત રવિદાસની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. તેઓ 14મી સદીના એક મહાન સંત હતા. તેમના અનુયાયીઓ દર વર્ષે માઘી પૂર્ણિમાના રોજ વારાણસીના સીર ગોવર્ધનપુરમાં ગુરુ રવિદાસ જન્મસ્થાન મંદિરમાં તેમની જન્મજયંતિ ઉજવવા માટે ભેગા થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુ રવિદાસની જન્મજયંતિ પર દેશવાસીઓને શુભ...

ફેબ્રુવારી 12, 2025 2:15 પી એમ(PM)

views 14

પ્રયાગરાજમાં મહાકુંભના માઘી પૂર્ણિમા સ્નાનમાં આજે માનવ મહેરામણ

પ્રયાગરાજમાં આજે મહાકુંભનું માઘી પૂર્ણિમા સ્નાન ચાલી રહ્યું છે. આ સ્નાનનું વિશેષ મહત્વ છે કારણ કે તે કલ્પવાસની ખાસ વિધિના સમાપનનું પ્રતીક છે. આ વર્ષે 10 લાખથી વધુ કલ્પવાસીઓ તેમાં ભાગ લેશે. મહાકુંભમાં કલ્પવાસ ખાસ કરીને ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માઘ પૂર્ણિમા સુધી પ્રયાગરાજમાં સંગ...

ફેબ્રુવારી 12, 2025 2:12 પી એમ(PM)

views 18

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને નાબૂદ કરવા સાથે મળીને કામ કરવા આહ્વાન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને નાબૂદ કરવા માટે સાથે મળીને કામ કરવા આહ્વાન કર્યું છે, શાહે ગુપ્ત માહિતી માટે ટેકનોલોજીના મહત્વનો પુનરોચ્ચાર કર્યો છે. ગૃહમંત્રીએ કહ્યું કે, આતંકવાદી ભંડોળ પર દેખરેખ, નાર્કો-આતંકના કેસ પર પકડ મજબૂત બના...