ફેબ્રુવારી 14, 2025 6:29 પી એમ(PM)
13
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ટપાલ વિભાગ દ્વારા ભક્તોને અનોખી સેવાઓ પૂરી પાડવામાં આવી
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ટપાલ વિભાગ દ્વારા ભક્તોને અનોખી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. વિભાગ દ્વારા મેળા વિસ્તારમાં સ્થાપિત કેમ્પમાં આધાર અને અન્ય દસ્તાવેજો અપડેટ કરવા જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મહાકુંભ 2025 પર ત્રણ સ્મારક ટપાલ ટ...