ફેબ્રુવારી 14, 2025 6:29 પી એમ(PM)

views 13

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ટપાલ વિભાગ દ્વારા ભક્તોને અનોખી સેવાઓ પૂરી પાડવામાં આવી

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ટપાલ વિભાગ દ્વારા ભક્તોને અનોખી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. વિભાગ દ્વારા મેળા વિસ્તારમાં સ્થાપિત કેમ્પમાં આધાર અને અન્ય દસ્તાવેજો અપડેટ કરવા જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મહાકુંભ 2025 પર ત્રણ સ્મારક ટપાલ ટ...

ફેબ્રુવારી 14, 2025 6:25 પી એમ(PM)

views 16

જાન્યુઆરી 2025 માં દેશનો જથ્થાબંધ ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવો 2.31 ટકા રહ્યો

જાન્યુઆરી 2025માં દેશનો જથ્થાબંધ ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવો 2.31 ટકા રહ્યો.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ડિસેમ્બર 2024 માં, તે વાર્ષિક ધોરણે 2.37 ટકા હતો.જાન્યુઆરીમાં પ્રાથમિક ચીજવસ્તુઓનો વાર્ષિક ફુગાવાનો દર ઘટીને 4.69 ટકા થયો જે ડિસેમ્બરમાં 6.02 ટકા હતો. જાન્યુઆરી...

ફેબ્રુવારી 14, 2025 6:22 પી એમ(PM)

views 32

પાકિસ્તાનમાં બલુચિસ્તાનના હરનાઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 11 કામદારોના મોત થયા અને સાત અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા

પાકિસ્તાનમાં બલુચિસ્તાનના હરનાઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 11 કામદારોના મોત થયા અને સાત અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ વિસ્તારમાં અગાઉ પણ બોમ્બ વિસ્ફોટની ઘણી ઘટનાઓ બની છે. આ હુમલાની જવાબદારી કોઈ આતંકવાદ...

ફેબ્રુવારી 14, 2025 6:17 પી એમ(PM)

views 42

પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને આજે છ વર્ષ પૂરા થયા

પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને આજે છ વર્ષ પૂરા થયા છે. સમગ્ર દેશમાં આજે વિવિધ કાર્યક્રમો દ્વારા હુમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2019 માં પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ ...

ફેબ્રુવારી 14, 2025 3:54 પી એમ(PM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નિર્માણ પામનાર સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપના નવા કેમ્પસનું ભૂમિપૂજન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નિર્માણ પામનાર સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ-SOULનું કેમ્પસ ભૂમિપૂજન કર્યું. SOULનું આ કેમ્પસ 22 એકરમાં અંદાજિત 150 કરોડ રૂપિયાના ખર્ચે બે વર્ષમાં નિર્માણ પામશે, જેમાં આરોગ્ય – શિક્ષણ - ગ્રામીણ વિકાસ અને સ્વચ્છતા સહિતના જાહેર ક્ષેત્રોમાં યોગદાન આપવા ઉત્સુક યુવાઓ મ...

ફેબ્રુવારી 14, 2025 3:55 પી એમ(PM)

views 19

કેન્દ્રીય મંત્રી નિમુ બાંભણીયાએ ભાવનગર-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય મંત્રી નિમુ બાંભણીયાએ ભાવનગર-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરાવ્યો. આ ટ્રેન દર ગુરૂવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી રાત્રે 8.20 કલાકે ઉપડશે અને શનિવારે વહેલી સવારે 03.40 કલાકે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે, દર શનિવારે વહેલી સવારે 5 કલાકે હરિદ્વારથી ઉપડશે અને રવિવારે બપોરે 1...

ફેબ્રુવારી 14, 2025 3:47 પી એમ(PM)

views 17

પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-બનારસ વચ્ચે મહાકુંભ માટે વધુ એક વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો

પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-બનારસ વચ્ચે મહાકુંભ માટે વધુ એક વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. 22 ફેબ્રુઆરીના રોજ ટ્રેન 09453 સાબરમતીથી 11 કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે 4 કલાકે બનારસ પહોંચશે. તેવી જ રીતે, 23 ફેબ્રુઆરીએ ટ્રેન નં. 09454 બનારસથી સાંજે સાડા સાત વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે રાત્...

ફેબ્રુવારી 14, 2025 3:47 પી એમ(PM)

views 18

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે 100 દિવસ ટી.બી. નિર્મૂલન ઝુંબેશ સમારોહ યોજાયો

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે 100 દિવસ ટી.બી. નિર્મૂલન ઝુંબેશ સમારોહ યોજાયો. આ સમારોહમાં શ્રી પટેલે જણાવ્યું કે ટી.બી. નિર્મૂલન ઝુંબેશથી 90 ટકા સફળતા મળી છે. શ્રી પટેલે ઉમેર્યું કે ટી.બી. નિર્મૂલન માટે સરકાર તરફથી પ્રોટીન યુક્ત આહારની કીટ અપાય છે.

ફેબ્રુવારી 14, 2025 3:44 પી એમ(PM)

views 9

અરવલ્લી જિલ્લામાં મધ્ય ઝોન કક્ષાની હેન્ડબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો

અરવલ્લી જિલ્લામાં મધ્ય ઝોન કક્ષાની હેન્ડબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો. આ સ્પર્ધામાં અરવલ્લી ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાની ટીમ જોડાઈ છે. આ અંગે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નિરજ શેઠે વધુ માહિતી આપી.

ફેબ્રુવારી 14, 2025 3:44 પી એમ(PM)

views 11

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આજે સવારે દુર્ઘટના સર્જાઈ

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આજે સવારે દુર્ઘટના સર્જાઈ હતી. સેક્ટર-2માં આવેલી કપડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. જોકે આ ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી.