ફેબ્રુવારી 15, 2025 2:37 પી એમ(PM)
8
મહાકુંભમાં જઈ રહેલા છત્તીસગઢના 10 શ્રદ્ધાળુનું વાહન પ્રયાગરાજ નજીક બસ સાથે અથડાતાં 10નાં મૃત્યુઃ 19ને ઇજા
આજે વહેલી સવારે પ્રયાગરાજમાં મહાકુંભમાં ભાગ લેવા જઈ રહેલા છત્તીસગઢના કોરબા વિસ્તારના 10 શ્રધ્ધાળુ મોતને ભેટ્યા હતા. ઉત્તરપ્રદેશમાં મિર્ઝાપુર-પ્રયાગરાજ ધોરીમાર્ગ પર મધ્યપ્રદેશના રાજગઢથી ભક્તોથી ભરેલી બસ સાથે તેમના વાહનની ટક્કરથી આ દુર્ઘટના સર્જાઈ હતી. ઝડપી ગતિથી જઈ રહેલી એસયુવી સામેથી આવી રહેલી બસ સા...