નવેમ્બર 22, 2025 2:14 પી એમ(PM) નવેમ્બર 22, 2025 2:14 પી એમ(PM)

views 13

પાકિસ્તાનના ફૈસલાબાદની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 20 લોકોના મોત.

પાકિસ્તાનના ફૈસલાબાદના મલિકપુર વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 20 લોકોના મોત અને 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. શહાબ ટાઉન કબડ્ડી સ્ટેડિયમ નજીક એક ફેક્ટરીમાં વિસ્ફોટ થયો. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહત અને બચાવ કામગીરી માટે 31 વાહનો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

નવેમ્બર 22, 2025 2:12 પી એમ(PM) નવેમ્બર 22, 2025 2:12 પી એમ(PM)

views 24

આસામમાં રમાઈ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારત સામે દક્ષિણ આફ્રિકાના 2 વિકેટે 153 રન.

ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચના પહેલા દિવસે ભારત સામે દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ વિકેટકીપર-બેટર ઋષભ પંતના નેતૃત્વ હેઠળ રમી રહી છે. જ્યારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી બે મેચોની શ્રેણીની પહેલી ...

નવેમ્બર 22, 2025 4:25 પી એમ(PM) નવેમ્બર 22, 2025 4:25 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુણવત્તાયુક્ત વિકાસ પર ભાર મૂકવાની અને પર્યાવરણપ્રિય વિકાસને વેગ આપવાની નેમ વ્યક્ત કરી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુણવત્તાયુક્ત વિકાસ પર ભાર મૂકવાની અને પર્યાવરણપ્રિય વિકાસને વેગ આપવાની નેમ વ્યક્ત કરી. રાજકોટમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગના અંદાજે 545 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા શ્રી પટેલે મહાનગરપાલિકાની જળ વ્યવસ્થાપનની કામગીરીને બિરદાવી હતી. સાથે ...

નવેમ્બર 22, 2025 11:03 એ એમ (AM) નવેમ્બર 22, 2025 11:03 એ એમ (AM)

views 16

અમદાવાદમાં એએફસી U-17 ક્વોલિફાયર્સનો આજથી પ્રારંભ થશે

અમદાવાદમાં આજથી એએફસી U-17 ક્વોલિફાયર્સનો પ્રારંભ થશે. અમદાવાદના એકા અરેના ટ્રાન્સ્ટેડિયા ખાતે આજથી 30 નવેમ્બર દરમિયાન એએફસી અંડર-17 એશિયન કપ ક્વોલિફાયર્સના ગ્રુપ-ડીની મેચો રમાશે. આજે ભારત- પેલેસ્ટાઈન વચ્ચે 7.30 વાગ્યાથી મેચ રમાશે. આ ગ્રુપમાં યજમાન ભારત ઉપરાંત ઈરાન, લેબનોન, પેલેસ્ટાઈન અને ચાઈનીઝ તાઈ...

નવેમ્બર 22, 2025 11:02 એ એમ (AM) નવેમ્બર 22, 2025 11:02 એ એમ (AM)

views 18

આગામી બે દિવસમાં રાજ્યના લોકોને ઠંડીથી આંશિક રાહત મળશે

આગામી બે દિવસમાં રાજ્યના લોકોને ઠંડીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. બીજી તરફ, હાલ રાજ્યમાં 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું છે. આ અંગે હવામાન વિભાગના નિયામક ડૉક્ટર એ. કે. દાસે વધુ માહિતી આપી.

નવેમ્બર 22, 2025 11:01 એ એમ (AM) નવેમ્બર 22, 2025 11:01 એ એમ (AM)

views 12

રાજ્યમાં 13 લાખથી વધુ લોકોએ મોબાઇલ હેલ્થ-મેડિકલ યુનિટ વાન દ્વારા OPD સેવાઓનો લાભ મેળવ્યો

રાજ્યમાં 13 લાખ 50 હજારથી વધુ લોકોએ 137 મોબાઇલ હેલ્થ-મેડિકલ યુનિટ એટલે કે આરોગ્ય-તબીબી વાન દ્વારા ઓપીડી સેવાઓનો લાભ મેળવ્યો છે. રાજ્યમાં 102 મોબાઇલ હેલ્થ યુનિટ અને 35 મોબાઇલ મેડિકલ યુનિટ કાર્યરત છે, જેમાં 80 આદિવાસી પટ્ટામાં, 23 અગરિયા વિસ્તારોમાં, 11 રણ પ્રદેશોમાં, ચાર વન વિસ્તારમાં અને 19 સામાન્ય ...

નવેમ્બર 22, 2025 10:58 એ એમ (AM) નવેમ્બર 22, 2025 10:58 એ એમ (AM)

views 6

સ્ટેટ મોનિટરિંગ સેલે પાલનપુર અને મહેસાણામાંથી કેફી પદાર્થના જથ્થા સાથે સાત આરોપીની ધરપકડ કરી

સ્ટેટ મોનિટરિંગ સેલે પાલનપુર અને મહેસાણામાંથી કેફી પદાર્થના જથ્થા સાથે સાત આરોપીની ધરપકડ કરી છે. જેમાં પાલનપુરના ચાર આરોપીઓ પાસેથી 3 લાખ 30 હજાર રૂપિયાના 110 ગ્રામ મેફેડ્રોન અને મહેસાણાના ત્રણ આરોપીઓ પાસેથી 10 લાખ રૂપિયાથી વધુની કિંમતનો મેથાએમ્ફાટામાઈન માદક પદાર્થ મળી આવ્યો છે.

નવેમ્બર 22, 2025 10:57 એ એમ (AM) નવેમ્બર 22, 2025 10:57 એ એમ (AM)

views 15

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણાના વડનગરમાં તાના-રીરી મહોત્સવનો શુભારંભ કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણાના વડનગરમાં તાના-રીરી મહોત્સવનો શુભારંભ કરાવશે. આ બે દિવસના કાર્યક્રમ દરમિયાન સુપ્રસિદ્ધ કલાકારો શાસ્ત્રીય ગાયન-વાદન અને લોકસંગીતના કાર્યક્રમો રજૂ કરશે.વડનગરની ઐતિહાસિક સંગીત પરંપરાને જીવંત રાખવા માટે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન...

નવેમ્બર 22, 2025 10:20 એ એમ (AM) નવેમ્બર 22, 2025 10:20 એ એમ (AM)

views 25

ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં નવા શ્રમ સંહિતા લાગુ કરવા બદલ દેશના શ્રમિકોને અભિનંદન પાઠવ્યા

ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં નવા શ્રમ સંહિતા લાગુ કરવા બદલ દેશના શ્રમિકોને અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઘડવામાં આવેલા આ સંહિતા શ્રમ કાયદાના ઇતિહાસમાં સૌથી મોટો સુધારો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે આ સંહિતા કામદારોને લઘુત...

નવેમ્બર 22, 2025 10:16 એ એમ (AM) નવેમ્બર 22, 2025 10:16 એ એમ (AM)

views 13

આજના વિશ્વને વૈશ્વિક પડકારોના ઉકેલ માટે એક નવા સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂર – સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે આજના વિશ્વને વૈશ્વિક પડકારોના ઉકેલ માટે એક નવા સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂર છે.શ્રી સિંહે ગઈકાલે લખનઉમાં વિશ્વના મુખ્ય ન્યાયાધીશોના આંતરરાષ્ટ્રીય પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર ઇઝરાયલ-હમાસ અને યુક્...