ફેબ્રુવારી 16, 2025 8:03 એ એમ (AM)

views 14

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને અંબાજી ખાતે બી.ડી મહેતા આરાસુરી કન્યા વિદ્યાલયમાં પરીક્ષા પર ચર્ચાનું આયોજન કરવાં આવ્યું હતું.

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને અંબાજી ખાતે બી.ડી મહેતા આરાસુરી કન્યા વિદ્યાલયમાં પરીક્ષા પર ચર્ચાનું આયોજન કરવાં આવ્યું હતું. પરીક્ષાર્થીઓને મોટીવેશન કરવા વિદ્યાલયના મુખ્ય ટ્રસ્ટી રૂપાબેન મહેતા સાથે પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ નિષ્ણાતોએ બાળકોને ભયમુક્ત બની પરીક્ષા આપી શકે તેવા પ્રયાસો હ...

ફેબ્રુવારી 16, 2025 8:02 એ એમ (AM)

views 10

અમદાવાદમાં બી.જે.મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ‘ પેથેકોનબીજે – ૨૦૨૫’માં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ડોક્ટર્સના દર્દી પ્રત્યેના દરેક નિદાનમાં પેથોલોજી અને રેડિયોલોજીના રિપોર્ટ્સનું ખૂબ મહત્ત્વ છે.

અમદાવાદમાં બી.જે.મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ' પેથેકોનબીજે - ૨૦૨૫'માં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ડોક્ટર્સના દર્દી પ્રત્યેના દરેક નિદાનમાં પેથોલોજી અને રેડિયોલોજીના રિપોર્ટ્સનું ખૂબ મહત્ત્વ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,અર્બન પી.એચ.સી.માં અગાઉ ૧૭ ટેસ્ટ કરવામ...

ફેબ્રુવારી 16, 2025 7:59 એ એમ (AM)

views 25

વડનગરમાં 22 કરોડ રૂપિયાના ખર્ચે કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ સ્થપાશે.

ઉત્તર ગુજરાતના વડનગરમાં કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ, CSTI સ્થપાશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સરકાર સાથે લાર્સન એન્ડ ટુબ્રો, L&Tએ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના માટે ગાંધીનગરમાં સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. L&T દ્વારા 22 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમ...

ફેબ્રુવારી 16, 2025 7:57 એ એમ (AM)

views 18

અમદાવાદમાં EDએ રોકાણકારો સાથે કરવામાં આવેલી ક્રિપ્ટો કરન્સી છેતરપિંડીમાં એક હજાર ૬૪૬ કરોડ રૂપિયા અને કાર તેમજ ડિજીટલ ઉપકરણો જપ્ત કર્યા.

અમદાવાદમાં પ્રવર્તન નિદેશાલયે (ED) સામાન્ય રોકાણકારો સાથે કરવામાં આવેલી ક્રિપ્ટો કરન્સી છેતરપિંડીમાં એક હજાર ૬૪૬ કરોડ રૂપિયાના ગુનાહિત નાણાં જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં EDએ તેર લાખ પચાસ હજાર કરતા વધુ રોકડ રૂપિયા અને એક લક્ઝુરિયસ કાર અને ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે નવ...

ફેબ્રુવારી 16, 2025 7:56 એ એમ (AM)

views 15

સલામતીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું સવારથી શાંતિપૂર્ણ મહાલોમાં મતદાન શરૂ થયું છે. સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. સામાન્ય ચૂંટણી હેઠળની 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયા. કુલ 1 હજાર 844 બેઠકોમાંથી 167 બેઠકો બિનહરીફ થતાં 1 હજાર 677 બેઠકો પર ...

ફેબ્રુવારી 15, 2025 8:12 પી એમ(PM)

views 9

ઉત્તરપ્રદેશના વારાણસીમાં દસ દિવસ માટેની કાશી તમિલ સંગમમની ત્રીજી આવૃત્તિનો આજે આરંભ થયો છે

ઉત્તરપ્રદેશના વારાણસીમાં દસ દિવસ માટેની કાશી તમિલ સંગમમની ત્રીજી આવૃત્તિનો આજે આરંભ થયો છે. આ કાર્યક્રમમાં અગસ્થ્યારમુનીએ ભારતીય ચિકિત્સા પદ્ધતિ, પ્રાચીન તમિલ સાહિત્ય, દેશની સાંસ્કૃતિક એકતા મજબૂત બનાવવામાં આપેલ યોગદાનની વિગતો કેન્દ્રમાં રખાઇ છે. આ કાર્યક્રમમાં પરિસંવાદો, કાર્યશાળાઓ તેમજ પુસ્તકોનું વ...

ફેબ્રુવારી 15, 2025 8:10 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એઆઇ એટલે કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી ટેક્નોલોજી ક્ષેત્રે નવકલ્પના લાવવા ઉપર ભાર મૂક્યો છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવતી એઆઇ એટલે કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી ટેક્નોલોજી ક્ષેત્રે નવકલ્પના લાવવા ઉપર ભાર મૂક્યો છે. તેઓ રાંચીમાં મેસરા ખાતેની બિરલા ટેક્નોલોજી સંસ્થા- (BIT) ના અમૃત મહોત્સવ સમારંભમાં બોલી રહ્યાં હતાં. તેમણે વિકસિત ભારતનું ધ્યેય હાંસલ કર...

ફેબ્રુવારી 15, 2025 8:07 પી એમ(PM)

views 8

ઉત્તરપ્રદેશ પરિવહન નિગમે પ્રયાગરાજ ખાતે યોજાઇ રહેલા મહાકુંભમાં આવતાં ભાવિકોને વધુ સુવિધા પુરી પાડવા એસ.ટી.બસોના વધારાના બે હજાર 250 ફેરા આગામી ત્રણ દિવસમાં કરવાનો નિર્ણય લીધો છે

ઉત્તરપ્રદેશ પરિવહન નિગમે પ્રયાગરાજ ખાતે યોજાઇ રહેલા મહાકુંભમાં આવતાં ભાવિકોને વધુ સુવિધા પુરી પાડવા એસ.ટી.બસોના વધારાના બે હજાર 250 ફેરા આગામી ત્રણ દિવસમાં કરવાનો નિર્ણય લીધો છે.

ફેબ્રુવારી 15, 2025 8:05 પી એમ(PM)

views 15

કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI એ સાયબર ગુનાના કેસની તપાસ હેઠળ હરિયાણા અને દિલ્હીમાં 11 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી છે

કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI એ સાયબર ગુનાના કેસની તપાસ હેઠળ હરિયાણા અને દિલ્હીમાં 11 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં તપાસ સંસ્થાને એક કરોડ રૂપિયાથી વધુની રોકડ, એક હજાર ડૉલર અને સોનાનો જથ્થો મળી આવ્યો છે. સીબીઆઇનું કહેવું છે કે બનાવટી ટેક્નીકલ સપોર્ટના આધારે આરોપીઓ દેશ-વિદેશના લોકો સાથ...

ફેબ્રુવારી 15, 2025 8:03 પી એમ(PM)

views 13

જમ્મુ અને કાશ્મીર સરકારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટેના પછાત વર્ગના પંચની કામગીરીની મુદત વધારીને 28 ફેબ્રુઆરી 2025 કરી છે

જમ્મુ અને કાશ્મીર સરકારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટેના પછાત વર્ગના પંચની કામગીરીની મુદત વધારીને 28 ફેબ્રુઆરી 2025 કરી છે. આ પંચની મુદત ગત 31મી ડિસેમ્બર 2024ના રોજ પૂરી થઈ હતી. સૂચિત પંચ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરે તેવી સંભાવના છે. આ અહેવાલ મળતાં જ સંબંધિત પેનલની રચના કરાશે,...