ફેબ્રુવારી 17, 2025 6:01 પી એમ(PM)

views 16

ભારત અને બાંગ‍લાદેશના સીમા સુરક્ષા દળોનું સરહદી સમન્‍વય સં‍મેલન આજે નવી દિલ્‍લીમાં શરૂ થયું

ભારત અને બાંગ‍લાદેશના સીમા સુરક્ષા દળોનું સરહદી સમન્‍વય સં‍મેલન આજે નવી દિલ્‍લીમાં શરૂ થયું. 55મુ મહાનિદેશક સંમેલન 20 ફેબ્રુઆરી  સુધી ચાલશે. ભારતીય પ્રતિનિધિમંડળનુ નેતૃત્વના સીમાસુરક્ષા બળના મહાનિદેશક દલજીત સિંહ ચૌધરી કરી રહ્યા છે, જ્યારે બાંગ‍લાદેશ સરહદ સુરક્ષા મંડલના પ્રતિનિધિમંડળના મહાનિદેશક મેજર...

ફેબ્રુવારી 17, 2025 5:59 પી એમ(PM)

views 15

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે પંજાબના મોહાલીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રી-ફૂડ એન્ડ બાયોમેન્યુફેક્ચરિંગ ખાતે એડવાન્સ્ડ આંત્રપ્રિન્યોરશિપ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે પંજાબના મોહાલીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રી-ફૂડ એન્ડ બાયોમેન્યુફેક્ચરિંગ ખાતે એડવાન્સ્ડ આંત્રપ્રિન્યોરશિપ એન્ડ સ્કીલડેવલપમેન્ટ પ્રોગ્રામ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતુ. તેમણે દેશવાસીઓને રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખવાનું આહ્વાન કર્યું અને કહ્યું કે કોઈ પણ ...

ફેબ્રુવારી 17, 2025 5:56 પી એમ(PM)

views 22

રશિયન દળોએ એક જ રાતમાં  147 ડ્રોનથી હુમલા કર્યા :યુક્રેનિયન સૈન્ય

યુક્રેનિયન સૈન્યએ કહ્યું છેકે રશિયન દળોએ એક જ રાતમાં  147 ડ્રોનથી હુમલા કર્યા. તેમણે કહ્યું કે યુક્રેનિયન વાયુસેનાએ ૧૪૭ ડ્રોનમાંથી ૮૩નો નાશ કર્યો, જ્યારે ૫૯ ડ્રોન તેમના લક્ષ્ય સુધી પહોંચી શક્યા નહીં. દરમિયાન,રશિયન સૈન્યએ જણાવ્યું હતું કે તેના દળોએ 90 યુક્રેનિયન ડ્રોન અને એક નેપ્ચ્યુન એન્ટી-શિપ મિસાઇ...

ફેબ્રુવારી 17, 2025 5:54 પી એમ(PM)

views 25

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણબોર્ડએ સોશિયલ મીડિયા દ્વારા પ્રસારિત 2025 બોર્ડ પરીક્ષા માટે પ્રશ્નપત્રો લીક સંબંધિત દાવાઓને ફગાવ્યાં

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણબોર્ડએ સોશિયલ મીડિયા દ્વારા પ્રસારિત 2025 બોર્ડ પરીક્ષા માટે પ્રશ્નપત્રો લીક સંબંધિત દાવાઓને ફગાવ્યાં છે.બોર્ડે કહ્યું છે કે કેટલાક લોકો સોશિયલ મીડિયામાં પેપર લીક થયાની અફવા ફેલાવે છે. બોર્ડે કહ્યું કે આ તમામ દાવા  નિરાધાર છે અને તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ડર પેદ...

ફેબ્રુવારી 17, 2025 4:08 પી એમ(PM)

views 19

આગામી 19 ફેબ્રુઆરી બુધવારથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે

આગામી 19 ફેબ્રુઆરી બુધવારથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધનથી સત્રની શરૂઆત થશે. તો 20 ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ થશે. અમારા ગાંધીનગરના પ્રતિનિધિ જણાવે છે કે આ સત્રમાં સરકારી વિધેયકો અને સરકારી કામકાજના મુદ્દા રજૂ થશે. સરકારી વિધેયકો માટે ચાર બેઠકો યો...

ફેબ્રુવારી 17, 2025 4:07 પી એમ(PM)

views 20

અમદાવાદનાં ભાડજ સ્થિત હરેકૃષ્ણ મંદિર દ્વારા “પરિવર્તન”- મેગા યુવા મહોત્સવ હેઠળ રાજ્યના યુવાનોને ડ્રગ્સ મુક્ત કરવા અભિયાન ચલાવાશે

અમદાવાદનાં ભાડજ સ્થિત હરેકૃષ્ણ મંદિર દ્વારા “પરિવર્તન”- મેગા યુવા મહોત્સવ હેઠળ રાજ્યના યુવાનોને ડ્રગ્સ મુક્ત કરવા અભિયાન ચલાવાશે. આગામી 22 ફેબ્રુઆરીએ યોજનાર આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિવિધ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામાજિક પહેલ દ્વારા સમગ્ર રાજ્યના યુવાનોને પ્રેરણા આપવા, જોડવા અને સશક્ત બનાવવા માટે એક જ...

ફેબ્રુવારી 17, 2025 4:03 પી એમ(PM)

views 19

ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ ભાવનગર જિલ્લાના શિક્ષણાધિકારીની ઉપસ્થિતિમાં યોજાયો

ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ ભાવનગર જિલ્લાના શિક્ષણાધિકારીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. તેમણે તમામ વિદ્યાર્થીઓને તણાવ વિના શાંતિથી પરીક્ષા આપવા માટેની શીખ આપી હતી. આ ઉપરાંત તંદુરસ્તીની કોઈ ચિંતા વિના પરીક્ષા કઈ રીતે આપવી અને બાકી દિવસોમાં કઈ રીતે કાર્ય ...

ફેબ્રુવારી 17, 2025 4:01 પી એમ(PM)

views 47

ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો

ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. નોકરી દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો તેના કુટુંબને 14 લાખ રૂપિયાની સહાય અપાશે. વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવ્યા મુજબ નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ-3 અને 4ના કર્મચારીઓના 24 સપ્ટે...

ફેબ્રુવારી 17, 2025 3:59 પી એમ(PM)

views 27

સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે તમામ બેઠકો ઉપરના ઇવીએમ જે તે બેઠકના મતગણતરી કેન્દ્ર ઉપર પહોંચી ગયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઇકાલે સંપન્ન થયા બાદ હવે તમામ બેઠકો ઉપરના ઇવીએમ જે તે બેઠકના મતગણતરી કેન્દ્ર ઉપર પહોંચી ગયા છે. આ તમામ ઇવીએમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ રાખવામાં આવ્યાં છે. આવતીકાલે મતદાન થયેલી તમામ બેઠકો ઉપર મતગણતરી હાથ ધરાશે. મતગણતરી માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં...

ફેબ્રુવારી 17, 2025 3:58 પી એમ(PM)

views 23

સુરતની અદાલતે માંગરોળમાં થયેલાં સામૂહિક દુષ્કર્મ કેસનાં બે આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી

સુરતની અદાલતે તાજેતરમાં માંગરોળમાં થયેલાં સામૂહિક દુષ્કર્મ કેસનાં બે આરોપીઓને આજે છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. સુરત જિલ્લા અદાલતે આજે આપેલા ચુકાદામાં બંને આરોપીઓને પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યાં છે અમારા સુરતનાં પ્રતિનિધિ લોપા દરબાર ઉલ્લેખનીય છે...