ફેબ્રુવારી 18, 2025 2:30 પી એમ(PM)

views 18

રાષ્ટ્રીય તપાસ સંસ્થા-NIAએ પાકિસ્તાનને કર્ણાટકના નૌકાદળ મથકની સંવેદનશીલ માહિતી લીક કરનાર 2 વ્યક્તિની ધરપકડ કરી

રાષ્ટ્રીય તપાસ સંસ્થા- NIAના અધિકારીઓએ પાકિસ્તાનને કર્ણાટકના કારવાર નૌકાદળ મથક સંબંધિત સંવેદનશીલ માહિતી લીક કરવા બદલ 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. હૈદરાબાદથી આવેલી ટૂકડીએ આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. સૂત્રોએ જણાવ્યું કે, સત્તાવાળાઓને શંકા છે કે, પાકિસ્તાની એજન્સીઓએ હની ટ્રેપિંગ દ્વારા આરોપીઓને ફસાવ્યા હ...

ફેબ્રુવારી 18, 2025 2:29 પી એમ(PM)

views 9

ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટૅક્નોલૉજી મંત્રાલય આજે નવી દિલ્હીમાં ડિજિટલ બ્રાન્ડ ઓળખ મેન્યુઅલ રજૂ કરશે

ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટૅક્નોલૉજી મંત્રાલય આજે નવી દિલ્હીમાં ડિજિટલ બ્રાન્ડ ઓળખ મેન્યુઅલ- D.B.I.M. રજૂ કરશે. તેના માધ્યમથી સરકારી વૅબસાઈટ્સ અને ડિજિટલ પ્લેટફૉર્મમાં સમાનતા લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. D.B.I.M. એક સુસંગત ડિજિટલ ઓળખના મુખ્ય તત્વોને પરિભાષિત કરે છે, જેમાં દ્રશ્ય ઓળખ સામેલ છે. આ ઓળખ...

ફેબ્રુવારી 18, 2025 2:27 પી એમ(PM)

views 107

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના -PMFBY ને આજે નવ વર્ષ પૂર્ણ થયા

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના -PMFBY ને આજે નવ વર્ષ પૂર્ણ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2016 માં આ યોજના શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ્ય કુદરતી આફતોને કારણે થતા પાકના નુકસાન અને નુકસાનનો ભોગ બનેલા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજનાએ નવીન કૃષિ પદ્ધતિઓ અપનાવવાને પ્રોત્સાહન આપવાની સાથે ખેડૂત...

ફેબ્રુવારી 18, 2025 2:26 પી એમ(PM)

views 12

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને કતારના સમકક્ષ શેખ ફૈઝલ બિનથાની બિન ફૈઝલ અલથાનીએ ભારતીય ઉદ્યોગ સંઘ દ્વારા આયોજિત ભારત-કતાર સંયુક્ત વ્યાપાર મંચના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને કતારના સમકક્ષ શેખ ફૈઝલ બિનથાની બિન ફૈઝલ અલથાનીએ ભારતીય ઉદ્યોગ સંઘ-C.I.I. દ્વારા આયોજિત ભારત-કતાર સંયુક્ત વ્યાપાર મંચના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરમિયાન, બન્ને દેશ વચ્ચે બે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. પત્રકારો સાથેની મુલાકાતમાં, શ્...

ફેબ્રુવારી 18, 2025 2:23 પી એમ(PM)

views 18

કતારના આમિર શેખ તમીમ બિન હમદ અલથાની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હીમાં બેઠક શરૂ

ભારતના 2 દિવસના રાજકીય પ્રવાસ આવેલા કતારના આમિર શેખ તમીમ બિન હમદ અલથાની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં બેઠક હાલ ચાલી રહી છે. દરમિયાન બંને દેશ વચ્ચેના સંબંધ વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા કરાશે. આ પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં શ્રી અલથાનીનું ઔપચારિક સ્વાગત કરાયું હતું. શ્રી અ...

ફેબ્રુવારી 18, 2025 2:20 પી એમ(PM)

views 20

જમ્મુ-કાશ્મીરમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક શરૂ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે નવી દિલ્હીમાં સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને વરિષ્ઠ અધિકારી ઉપસ્થિત છે. બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં પોલીસ, જેલ, કાર્યવાહી અને ન્યાયસહાયક...

ફેબ્રુવારી 18, 2025 2:19 પી એમ(PM)

views 11

થાપણ વીમાની મર્યાદા 2 લાખ થી વધારી 5 લાખ રૂપિયા કરવાની સરકારની વિચારણા

કેન્દ્ર સરકારે બેન્ક ગ્રાહકોની સુરક્ષાને લઈ કડક વલણ અપનાવ્યું છે. નાણાંકીય સેવા વિભાગના સચિવ એમ.નાગરાજને કહ્યું, સરકાર થાપણ વીમાની મર્યાદા 2 લાખ થી વધારી 5 લાખ રૂપિયા કરવા વિચારણા કરી રહી છે. મુંબઇમાં સુક્ષ્મ લઘુ મધ્યમ ઉદ્યોગ- MSME માટે પારસ્પરિક જમા ગેરંટી યોજનાના શુભારંભ પ્રસંગે શ્રી નાગરાજને જણાવ...

ફેબ્રુવારી 18, 2025 9:54 એ એમ (AM)

views 167

રાજ્યમાં ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સમયપત્રક જાહેર

રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓનાં ધોરણ ત્રણથી ધોરણ 8 સુધીનાં વિદ્યાર્થીઓની દ્વિતીય સત્રાંત પરીક્ષા 7 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન યોજાશે. સમગ્ર રાજ્યની શાળાઓમાં એકસૂત્રતા રહે તે માટેનું સમાન સમયપત્રક જારી કરવામાં આવ્યું છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની...

ફેબ્રુવારી 18, 2025 9:41 એ એમ (AM)

views 32

આજથી રાજ્યમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ

રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આજથી 9 માર્ચ સુધી ખેડૂતોએ ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. 14 માર્ચથી વિવિધ ખરીદી કેન્દ્રો પરથી ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે, એમ સંયુક્ત ખેતી ન...

ફેબ્રુવારી 18, 2025 9:05 એ એમ (AM)

views 85

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતગણતરી શરૂ

રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગર પાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની મતગણતરી આજે હાથ ધરવામાં આવી છે. મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થયા બાદ સવારે સાત વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મતગણતરી પહેલા તમામ ઇવીએમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી ...