ફેબ્રુવારી 25, 2025 8:18 પી એમ(PM)

views 21

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન, EPFOએ ગયા વર્ષે ડિસેમ્બર દરમિયાન 16 લાખથી વધુ સભ્યો ઉમેર્યા હતા

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન, EPFOએ ગયા વર્ષે ડિસેમ્બર દરમિયાન 16 લાખથી વધુ સભ્યો ઉમેર્યા હતા. આ નવેમ્બર 2024માં ઉમેરાયેલા સભ્યોની તુલનામાં 9.69 ટકાનો વધારો દર્શાવે છે. શ્રમ અને રોજગાર મંત્રાલય અનુસાર, EPFOએ ડિસેમ્બર 2024માં લગભગ 8.47 લાખ નવા સબ્સ્ક્રાઇબર્સ નોંધાવ્યા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે 18...

ફેબ્રુવારી 25, 2025 8:16 પી એમ(PM)

views 8

પંજાબમાં, ગેરકાયદેસર ટ્રાવેલ એજન્ટો સામે દિવસભર રાજ્ય સ્તરીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

પંજાબમાં, ગેરકાયદેસર ટ્રાવેલ એજન્ટો સામે દિવસભર રાજ્ય સ્તરીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 1,274 ઇમિગ્રેશન કંપનીઓ સામે દરોડા પાડવામાં આવ્યા હતા. ડિફોલ્ટરો શોધી કાઢનારા સાત ટ્રાવેલ એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. આ કામગીરીનું નિરીક્ષણ કરનારા સ્પેશિયલ ડીજીપી કાયદો અને વ્યવસ્થા, અર્પિત શુક્લાએ ખુલાસો કર...

ફેબ્રુવારી 25, 2025 8:15 પી એમ(PM)

views 23

CBIએ ગેઇન બિટકોઇન ક્રિપ્ટો કરન્સી કૌભાંડના સંદર્ભમાં દેશભરમાં 60થી વધુ સ્થળોએ વ્યાપક દરોડા પાડ્યા

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, CBIએ ગેઇન બિટકોઇન ક્રિપ્ટો કરન્સી કૌભાંડના સંદર્ભમાં દેશભરમાં 60 થી વધુ સ્થળોએ વ્યાપક દરોડા પાડ્યા છે. મુખ્ય આરોપીઓ સાથે જોડાયેલા સ્થળોને લક્ષ્ય બનાવીને, દિલ્હી NCR, પુણે, ચંદીગઢ, નાંદેડ, કોલ્હાપુર અને બેંગલુરુ સહિતના મુખ્ય શહેરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા...

ફેબ્રુવારી 25, 2025 7:48 પી એમ(PM)

views 11

પાકિસ્તાનથી પરત ફરેલા ગુજરાતનાં માછીમારો માદરે વતન પહોંચ્યાં

રાજ્યના આદિજાતિ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત છેલ્લાં ત્રણ વર્ષમાં અનુસૂચિત જનજાતિના 6 લાખ 83હજારથી વધુ વિદ્યાર્થીઓને 1 હજાર 465 કરોડ રૂપિયાથી વધુની શિષ્યવૃત્તિ અપાઈ છે.વિધાનસભામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાબંધ કરવા અ...

ફેબ્રુવારી 25, 2025 7:44 પી એમ(PM)

views 17

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ ક્વોટાના વિદ્યાર્થીઓને કોઈ અસર ન થવાની શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે ખાતરી આપી 

રાજ્યના આદિજાતિ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું કે પોસ્ટ મેટ્રિકશિષ્યવૃત્તિ યોજના અંતર્ગત છેલ્લાં ત્રણ વર્ષમાં અનુસૂચિત જનજાતિના 6 લાખ 83હજારથી વધુ વિદ્યાર્થીઓને 1 હજાર 465 કરોડ રૂપિયાથી વધુની શિષ્યવૃત્તિ અપાઈ છે.વિધાનસભામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાબંધ કરવા અં...

ફેબ્રુવારી 25, 2025 7:42 પી એમ(PM)

views 208

છેલ્લા પાંચ વર્ષમાં 99 લાખ 43 હજારથી વધુ ખેડૂતોને પાક નુકસાનની સહાય ચૂકવાઈ 

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાંરાજ્યના 99 લાખ 43 હજારથી વધુ ખેડૂતોને પાક નુકસાનની સહાય ચૂકવાઈ છે. વિધાનસભાગૃહમાં સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા શ્રી પટેલે જણાવ્યું કેખેડૂતોને પાક નુકસાન સહાય પેટે 12 હજાર 389 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરાઇ છે.ગત વર્ષે વર...

ફેબ્રુવારી 25, 2025 3:21 પી એમ(PM)

views 12

જામનગરમાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન મહિલાની બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ

જામનગરમાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન મહિલાની બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં અંડર 17 વયજૂથમાં રાજકોટ ગ્રામ્ય પ્રથમ ક્રમે તો જામનગર ગ્રામ્યની ટીમ બીજા ક્રમે રહી હતી. ઓપન વયજૂથમાં પ્રથમ ક્રમે ભાવનગર શહેર અને બીજા ક્રમે જામનગર શહેરની ટીમો વિજેતા થતા હવે રાજ્યકક્ષાએ ભાગ લેશ...

ફેબ્રુવારી 25, 2025 3:20 પી એમ(PM)

views 26

છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ગોલાગામડી ગામમાં ‘કિસાન સન્માન સમારોહ’ સાંસદ જશુ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો

છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ગોલાગામડી ગામમાં 'કિસાન સન્માન સમારોહ' સાંસદ જશુ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો. આ કાર્યક્રમમાં 18 લાભાર્થીઓને 16 લાખથી વધુની સહાયનું વિતરણ કરાયું. જેમાં લાભાર્થીઓને પાક સંગ્રહ સ્ટ્રક્ચર, પપૈયા, આંબા તથા જામફળ ઉત્પાદકતા વધારવાની યોજનાઓ અન્વયે લાભનું વિતરણ કરાયું હતું. આ કા...

ફેબ્રુવારી 25, 2025 3:17 પી એમ(PM)

views 9

વિધાનસભાના અંદાજપત્ર સત્રને કારણે મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે નહિ

વિધાનસભાના અંદાજપત્ર સત્રને કારણે મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે નહિ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવતો પ્રજાજનોની સમસ્યાઓ રજૂઆતોનું નિવારણ માટેનો “રાજ્ય સ્વાગત ઓન લાઈન” જન ફરીયાદ નિવારણ કાર્યક્રમ આ ગુરૂવાર તારીખ ૨૭ ફેબ્રુઆરીએ યોજાશે નહિ. જિલ્લા અન...

ફેબ્રુવારી 25, 2025 3:08 પી એમ(PM)

views 16

આજે વિધાનસભા ગૃહમાં પૂરપ્રકોપને કારણે રાજ્યના ખેડૂતો સહાય ચૂકવવા અને આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવા અંગેનાં વિરોધ પક્ષે સવાલો પૂછ્યાં

આજે વિધાનસભા ગૃહમાં પૂરપ્રકોપને કારણે રાજ્યના ખેડૂતો સહાય ચૂકવવા અને આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવા અંગેનો વિરોધ પક્ષ દ્વારા સવાલો પૂછવામાં આવ્યાં હતા ત્યારે આ મામલે રાજ્ય સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો.વિપક્ષો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ગૃહમાં અપાયેલાં ઉત્તર અંગે પત્રકારોને માહિતી આ...