ડિસેમ્બર 13, 2025 7:58 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 7:58 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકારે આગામી પાંચ વર્ષમાં બસ્તરને દેશનો સૌથી વિકસિત આદિવાસી વિસ્તાર બનાવવાનો સંકલ્પ કર્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે છત્તીસગઢના જગદલપુરમાં બસ્તર ઓલિમ્પિક્સના સમાપન સમારોહને સંબોધિત કરતાં જણાવ્યું કે આવતા વર્ષે બસ્તર ઓલિમ્પિક્સ યોજાશે ત્યાં સુધીમાં છત્તીસગઢનો બસ્તર પ્રદેશ જ નહીં પરંતુ આખો દેશ નક્સલ મુક્ત થઈ જશે. શ્રી શાહે જણાવ્યું હતું કે સરકારે આગામી પાંચ વર્ષમાં બસ્તરને દેશનો સૌથ...

ડિસેમ્બર 13, 2025 7:57 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 7:57 પી એમ(PM)

views 2

દેશે આજે ૨૪ વર્ષ પહેલાં સંસદ ઉપરના આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવનારા સુરક્ષા કર્મચારીઓ અને પીડિતોને શ્રદ્ધાંજલિ

સમગ્ર દેશે આજે ૨૪ વર્ષ પહેલાં ૧૩ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં સંસદનું રક્ષણ કરતી વખતે પોતાનો જીવ ગુમાવનારા સુરક્ષા કર્મચારીઓ અને પીડિતોને શ્રદ્ધાંજલિ આપી. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સી પી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીઓ પિયૂષ ગોયલ, જીતેન્દ્ર સિંહ,...

ડિસેમ્બર 13, 2025 7:56 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 7:56 પી એમ(PM)

views 2

EDએ સાકીબ નાચન કેસમાં ચાલી રહેલી તપાસના ભાગરૂપે રાજ્યોમાં 40 સ્થળોએ દરોડા પાડ્યા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ISIS સાથે જોડાયેલા સાકીબ નાચન કેસમાં ચાલી રહેલી તપાસના ભાગરૂપે, અનેક જિલ્લાઓ અને રાજ્યોમાં 40 સ્થળોએ દરોડા પાડ્યા છે. આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં સક્રિય સંડોવણી બદલ રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા અગાઉ સાકીબ નાચનની ધરપકડ કરવામાં આવી હતી. ડિરેક્ટોરેટે મુંબઈ,...

ડિસેમ્બર 13, 2025 7:53 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 7:53 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનડીએ ઉમેદવારોને મતદાન કરવા બદલ કેરળના લોકોનો આભાર માન્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનડીએ ઉમેદવારો તરફી મતદાન કરવા બદલ કેરળના લોકોનો આભાર વ્યક્ત કર્યો. એક સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું કે તિરુવનંતપુરમ કોર્પોરેશનમાં પાર્ટીને મળેલો જનાદેશ કેરળના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું ક...

ડિસેમ્બર 13, 2025 7:50 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 7:50 પી એમ(PM)

views 5

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે કુસ્તીમાં પાછા ફરવાની જાહેરાત કરી છે.

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે કુસ્તીમાં પાછા ફરવાની જાહેરાત કરી છે. તેણીએ ગુરુવારે સોશિયલ મીડિયા સંદેશ દ્વારા પોતાની વાપસીની જાહેરાત કરી. તેઓ ચોથી વખત ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેશે. સુશ્રી ફોગાટે કહ્યું કે તેણીએ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ડિસેમ્બર 13, 2025 7:48 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 7:48 પી એમ(PM)

views 2

ફૂટબોલ સ્ટાર મેસ્સીની કોલકાતાના સ્ટેડિયમમાં દર્શકોએ હોબાળો મચાવ્યો – આયોજક સતાદ્રુ દત્તાની ધરપકડ કરાઈ.

ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સીની કોલકાતાની ટૂંકી મુલાકાત દરમિયાન આજે સોલ્ટ લેક સ્ટેડિયમમાં ગુસ્સે ભરાયેલા દર્શકોએ સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને હોબાળો મચાવ્યો. કાર્યક્રમ દરમિયાન વ્યાપક અંધાધૂંધી અને તોડફોડ બાદ આયોજક સતાદ્રુ દત્તાની ધરપકડ કરવામાં આવી છે. અધિક પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષક જા...

ડિસેમ્બર 13, 2025 7:33 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 7:33 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ટકાઉ શહેરી વિકાસ એ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાનો મજબૂત પાયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, શહેરોનું સર્વગ્રાહી આર્થિક, સામાજિક વિકાસ અને ટકાઉ શહેરી વિકાસએ પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાનો મજબૂત પાયો છે. સુરતમાં યોજાઈ રહેલી અખિલ ભારતીય મેયર્સ પરિષદની 116મી રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું કે, પ્ર...

ડિસેમ્બર 13, 2025 7:30 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 7:30 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી પ્રસંગે સુરતવાસીઓને 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોની ભેટ આપી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ 2025 ની ઉજવણી પ્રસંગે સુરતવાસીઓને 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોની ભેટ આપી છે. વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેશન હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીની દીર્ઘદ્રષ્ટિવાળા નેતૃત્વનો લાભ સમગ્ર દેશની સાથે ગુજરાતને પણ મળી ...

ડિસેમ્બર 13, 2025 7:27 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 7:27 પી એમ(PM)

views 5

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલે જળ સંચય પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, જળસંચય એ આજની તાતી જરૂરિયાત છે.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલે જળ સંચય પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, જળસંચય એ આજની તાતી જરૂરિયાત છે. કચ્છના મુંદરા તાલુકાની ભૂખી નદીને નવપલ્લવિત કરવાના કાર્યનું ખાતમુહૂર્ત કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે શ્રી પાટિલે લોકોને જળ સંચય કરવાની અપીલ કરી હતી. ભૂખી નદી પુનર્જીવિત પ્રોજેક...

ડિસેમ્બર 13, 2025 7:24 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 7:24 પી એમ(PM)

views 5

પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાનાં અમલીકરણમાં દેશમાં 25 ટકાના યોગદાન સાથે ગુજરાત દેશમાં પ્રથમસ્થાને.

પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાનાં અમલીકરણમાં દેશમાં 25 ટકાના યોગદાન સાથે ગુજરાત દેશમાં પ્રથમસ્થાને છે. ઉર્જામંત્રી ઋષિકેશ પેટલે જણાવ્યું છે કે, ગુજરાતે અત્યાર સુધીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ લક્ષ્યાંકના 49 ટકાથી વધુ કાર્ય પૂર્ણ કર્યો છે. આ ગુજરાતે અત્યાર સુધીમાં પીએમ સૂર્યઘર યોજના હેઠળ કુલ એ...