ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 14, 2025 8:08 પી એમ(PM)

કૈલાશ માનસરોવર યાત્રાળુઓનો પહેલો જથ્થો આવતીકાલે સિક્કિમની રાજધાની ગંગટોક પહોંચશે.

કૈલાશ માનસરોવર યાત્રાળુઓનો પહેલો જથ્થો આવતીકાલે સિક્કિમની રાજધાની ગંગટોક પહોંચશે. મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાં...

જૂન 14, 2025 8:07 પી એમ(PM)

દક્ષિણ આફ્રિકાએ 27 વર્ષમાં પ્રથમ વખત ICC ખિતાબ જીત્યો છે,

દક્ષિણ આફ્રિકાએ 27 વર્ષમાં પ્રથમ વખત ICC ખિતાબ જીત્યો છે, દક્ષિણ આફ્રિકાએ લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ...

જૂન 14, 2025 8:06 પી એમ(PM)

ભારતીય નૌકાદળે કોચી બંદર નજીક ભારે આગની ઝપેટમાં આવેલા જહાજને બહાર કાઢવાની કામગીરી સફળતાપૂર્વક શરૂ કરી છે.

ભારતીય નૌકાદળે કોચી બંદર નજીક ભારે આગની ઝપેટમાં આવેલા જહાજને બહાર કાઢવાની કામગીરી સફળતાપૂર્વક શરૂ કરી છે. ભારતીય...

જૂન 14, 2025 8:04 પી એમ(PM)

DNAની કામગીરી પૂર્ણ થયા બાદ ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગિય વિજય રૂપાણીના પાર્થિવદેહને રાજકોટ લઈ જવામાં આવશે.

DNAની કામગીરી પૂર્ણ થયા બાદ ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગિય વિજય રૂપાણીના પાર્થિવદેહને રાજકોટ લઈ જવામાં આવશ...

જૂન 14, 2025 8:02 પી એમ(PM)

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી હતી.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ...

જૂન 14, 2025 8:00 પી એમ(PM)

મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2025 ના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા.

મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2025 ના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. સ્કોર કાર્ડ પરીક્ષાની સત્તાવાર વેબસાઇટ - ntaneet.nic.in ...

જૂન 14, 2025 7:56 પી એમ(PM)

ઈરાને પરમાણુ મુદ્દા પર વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે વાટાઘાટો કરવાનો ઇનકાર કર્યો છે.

ઈરાને પરમાણુ મુદ્દા પર વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે વાટાઘાટો કરવાનો ઇનકાર કર્યો છે. ઈરાને કહ્યું છે કે ઈઝરાયલના અત...

જૂન 14, 2025 7:54 પી એમ(PM)

આયુષ મંત્રી પ્રતાપ રાવ જાધવે કહ્યું છે કે યોગ વૈશ્વિક કલ્યાણ માટેની ભારતની મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે.

આયુષ મંત્રી પ્રતાપ રાવ જાધવે કહ્યું છે કે યોગ વૈશ્વિક કલ્યાણ માટેની ભારતની મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે. ન...

જૂન 14, 2025 7:52 પી એમ(PM)

અમદાવાદ વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ માટે સરકારે એક ઉચ્ચ સ્તરીય બહુપક્ષીય સમિતિની રચના કરી છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ માટે સરકારે એક ઉચ્ચ સ્તરીય બહુપક્ષીય સમિતિની રચના કરી છે. નાગરિક ઉડ્ડયન મં...

જૂન 14, 2025 7:51 પી એમ(PM)

નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ભારતીય વિમાન કાફલામાં 34 બોઇંગ 787 વિમાનોનું વિસ્તૃત નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે.

નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ભારતીય વિમાન કાફલામાં 34 બ...