ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 14, 2025 3:14 પી એમ(PM)

printer

79મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ પાઠવશે.

79મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ પાઠવશે. આ પ્રજાજોગ સંદેશનું વિવિધ ટીવી ચેનલ પરથી સાંજે સાડા 6 વાગ્યાથી જ્યારે આકાશવાણી પર 9 ને 15 કલાકે પ્રસારણ કરાશે. જ્યારે ડીડી ગીરનાર ચેનલ પરથી આવતીકાલે સવારે 9 કલાકે પ્રસારિત થશે.