78માં સ્વતંત્રતા દિવસ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ધ્વજવંદન પછી રાજ્યપાલે રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.
Site Admin | ઓગસ્ટ 15, 2024 3:58 પી એમ(PM)
78માં સ્વતંત્રતા દિવસ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી