જુલાઇ 3, 2025 7:51 એ એમ (AM)

printer

21મી જુલાઈથી 21મી ઓગસ્ટ સુધી સંસદનું ચોમાસુ સત્ર યોજાશે

સંસદીય બાબતોના કેન્દ્રિય મંત્રી કિરેન રિજિજુએ માહિતી આપી હતી કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 21મી જુલાઈથી 21મી ઓગસ્ટ સુધી સંસદનું ચોમાસુ સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રિજિજુએ કહ્યું કે સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને 13 અને 14 ઓગસ્ટના રોજ કોઈ બેઠક થશે નહીં.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.