નવેમ્બર 29, 2025 8:00 પી એમ(PM)

views 7

સરદાર પટેલે જોયેલા અખંડ ભારતના સ્વપ્નને પ્રધાનમંત્રી સાકાર કરી રહ્યા હોવાનું કેન્દ્રિય મંત્રી જે પી નડ્ડાએ કહ્યું

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જયપ્રકાશ નડ્ડાએ જણાવ્યું છે કે, દેશી રાજ્યોના વિલિનીકરણ બાદ સરદાર પટેલે ભારત દેશના ભવિષ્યનું જે સ્વપ્ન જોયું હતું, તેને પ્રધાનમંત્રી સાકાર કરી રહ્યા છે. બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરી પ્રધાનમંત્રીએ દેશને ખરા અર્થમાં એક કર્યો છે. ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ...

નવેમ્બર 29, 2025 8:00 પી એમ(PM)

views 8

ચિંતન શિબિરમાં વર્ષ 2024-25માં ઉત્કૃષ્ટ વહીવટી સેવા બદલ ચાર સનદી અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર અપાયા

આ પ્રસંગે મુખ્યમંત્રીએ વર્ષ 2024-25માં ઉત્કૃષ્ટ વહીવટી સેવા બદલ ચાર સનદી અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કર્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિતિ રહ્યાં હતા. જે સનદી અધિકારીઓને આ કર્મયોગી સન્માન મળ્યું તેમાં વલસાડના તત્કાલીન કલેક્ટર નૈમેષ દવે, પાટણના તત્કાલીન કલેકટર અરવિંદ વી, મો...

નવેમ્બર 29, 2025 7:59 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચિંતન શિબિરમાં સનદી અધિકારીઓને થિંક વેલ ડુ વેલનો કાર્યમંત્ર આપ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરમપુર ખાતે યોજાયેલી ત્રણ-દિવસીય ૧૨મી ચિંતન શિબિરના સમાપન પ્રસંગે કહ્યું હતું કે, આપણે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ આગળ વધવાનું છે. શ્રી પટેલે મંત્રીઓ અને સનદી અધિકારીઓને થિંક વેલ, ડુ વેલનો કાર્યમંત્ર આપ્યો હતો. અધિકારીઓને દર મહિને ફિંલ્ડ વિઝીટ કરવા મુખ્યમંત્રીએ સૂચન...

નવેમ્બર 29, 2025 7:28 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છત્તીસગઢમાં પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકોના 60મા અખિલ ભારતીય પરિષદની અધ્યક્ષતા કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢમાં પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકોના 60મા અખિલ ભારતીય પરિષદની અધ્યક્ષતા કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આજે અને આવતીકાલે પરિષદ માટે નિર્ધારિત વિવિધ સત્રોમાં ભાગ લેશે. ત્રણ દિવસીય પરિષદ ગઈકાલે નવા રાયપુર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે શરૂ થઈ હતી. કે...

નવેમ્બર 29, 2025 7:28 પી એમ(PM)

views 5

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય- DGCA એ એરબસ A320 શ્રેણીના વિમાનોની તમામ ઉડાનોને તાત્કાલિક રોકવાનો આદેશ આપ્યો.

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય- DGCA એ એરબસ A320 શ્રેણીના વિમાનોની તમામ ઉડાનોને તાત્કાલિક રોકવાનો આદેશ આપ્યો છે. DGCA એ કહ્યું છે કે જ્યાં સુધી નિર્ધારિત સલામતી ધોરણો પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વિમાનોની ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ રહેશે. જ્યાં સુધી એરબસ A318, A319, A320 અને A321 વિમાનોની નિર્ધારિત નિરીક્ષણ અને સમા...

નવેમ્બર 29, 2025 7:27 પી એમ(PM)

views 21

સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી.

સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ આ બેઠકમાં સંસદના બંને ગૃહોના રાજકીય પક્ષોના નેતાઓને મળશે. આ બેઠકમાં, સરકાર સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભાની સુચારુ કામગીરી સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોનો સહયોગ માંગ...

નવેમ્બર 29, 2025 7:25 પી એમ(PM)

views 14

ચૂંટણી પંચે જણાવ્યું છે કે SIR ના બીજા તબક્કાની શરૂઆતથી મતદારોમાં 50 કરોડ 73 લાખથી વધુ ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું.

ચૂંટણી પંચે જણાવ્યું છે કે ખાસ સઘન સુધારણા કામગીરી (SIR) ના બીજા તબક્કાની શરૂઆતથી મતદારોમાં 50 કરોડ 73 લાખથી વધુ ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. આ તબક્કામાં આવરી લેવામાં આવનારા લગભગ 51 કરોડ મતદારોમાંથી 99.53 ટકા મતદાર ફોર્મનું વિતરણ કરવામાં આવશે. પંચે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ 40 ...

નવેમ્બર 29, 2025 7:24 પી એમ(PM)

views 18

હવામાન વિભાગે આજે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર અને કાંચીપુરમ માટે રેડ એલર્ટ જાહેર કર્યું.

હવામાન વિભાગે આજે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર અને કાંચીપુરમ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાત દિત્વાહને કારણે તમિલનાડુના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જિલ્લા કલેક્ટરોને જરૂરી સાવચેતીનાં પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. નાગપટ્ટીનમ અને આસપાસના કેટલાક વિસ્તારોમાં ભારે ...

નવેમ્બર 29, 2025 7:22 પી એમ(PM)

views 19

પ્રથમ T20 ક્રિકેટ વિશ્વ કપની વિજેતા ભારતીય પ્રજ્ઞાચક્ષુ મહિલા ટીમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી.

પ્રથમ T20 ક્રિકેટ વિશ્વ કપની વિજેતા ભારતીય પ્રજ્ઞાચક્ષુ મહિલા ટીમે આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. આ પ્રસંગે ટીમના ખેલાડીઓએ રાષ્ટ્રપતિને ક્રિકેટ બેટ ભેટ આપ્યું હતું. રાષ્ટ્રપતિએ ટીમના સભ્યોને વિશ્વ કપ જીતવા બદલ અભિનંદન આપતા કહ્યું કે ટીમની સફળતા અન્ય લોકોને તેમના જી...

નવેમ્બર 29, 2025 3:30 પી એમ(PM)

views 46

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 128મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...