નવેમ્બર 29, 2025 8:00 પી એમ(PM)
7
સરદાર પટેલે જોયેલા અખંડ ભારતના સ્વપ્નને પ્રધાનમંત્રી સાકાર કરી રહ્યા હોવાનું કેન્દ્રિય મંત્રી જે પી નડ્ડાએ કહ્યું
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જયપ્રકાશ નડ્ડાએ જણાવ્યું છે કે, દેશી રાજ્યોના વિલિનીકરણ બાદ સરદાર પટેલે ભારત દેશના ભવિષ્યનું જે સ્વપ્ન જોયું હતું, તેને પ્રધાનમંત્રી સાકાર કરી રહ્યા છે. બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરી પ્રધાનમંત્રીએ દેશને ખરા અર્થમાં એક કર્યો છે. ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ...