ડિસેમ્બર 1, 2025 7:54 પી એમ(PM)

views 9

વોટર પોઝિટિવનો દરજ્જો મેળવનાર દિલ્હીનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક દેશનું પ્રથમ હવાઈમથક બન્યું

પર્યાવરણીય વ્યવસ્થાપનના કારણે વોટર પોઝિટિવનો દરજ્જો મેળવનાર દિલ્હીનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક દેશનું પ્રથમ હવાઈમથક બન્યું છે. જેની વાર્ષિક ક્ષમતા 40 મિલિયનથી વધુ મુસાફરોની છે. આ સિદ્ધિ વિશે બોલતા, દિલ્હી આંતરરાષ્ટ્રીય હવાઈમથક લિમિટેડના મુખ્ય કાર્યકારી અધિકારી-CEO, વિદેહ કુમાર જયપુરિયારે ...

ડિસેમ્બર 1, 2025 7:48 પી એમ(PM)

views 12

ગાંધીનગરમાં પાલતું શ્વાનના માલિકે શ્વાનની ફરજિયાત નોંધણી કરાવવી પડશે.

ગાંધીનગરમાં હવે પાલતું શ્વાનના માલિકે શ્વાનની ફરજિયાત નોંધણી કરાવવી પડશે. આ માટે તેમણે વાર્ષિક 200 રૂપિયા જેટલી ફી ચૂકવવી પડશે. ગાંધીનગર મહાનગરપાલિકાએ શ્વાનની નોંધણી ફરજિયાત કરાવવા તૈયાર કરેલી નીતિને સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી અપાઈ છે. નોંધણી વખતે શ્વાનના માલિકે આધાર-પૂરાવા અને ખાસ કરીને શ્વાનું ...

ડિસેમ્બર 1, 2025 7:47 પી એમ(PM)

views 11

જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું, ભારતને વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર બનાવવામાં સરદાર પટેલના આદર્શ મહત્વના – સરદાર એકતા યાત્રા વડોદરાના મેનપુરા પહોંચી.

જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું, આજે ભારત પોતાને વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર કહેવામાં ગૌરવ અનુભવે છે. તેની પાછળ સરદાર પટેલના આદર્શ અને તેમના લક્ષ્યાંકની સૌથી મોટી તાકાત રહેલી છે. તેમણે લોખંડી પુરુષ સરદાર પટેલને ભારતના આત્મવિશ્વાસ, સ્વાભિમાન, પરાક્રમ અને પુરુષાર્થ ગણાવ્યા. વડોદરાના મ...

ડિસેમ્બર 1, 2025 7:46 પી એમ(PM)

views 39

રાજ્યમાં SIR હેઠળ ગણતરી પત્રકના ડિજિટાઈઝૅશનની કામગીરી પૂરજોશમાં – લીમખેડા અને ધાનેરામાં 100 ટકા કામગીરી

રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશ હેઠળ ગણતરીપત્રકના ડિજિટાઈઝેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં 100 ટકા ગણતરીપત્રક વિતરણનું કામ સંપન્ન થયું છે. તે પૈકી દાહોદના લીમખેડા અને બનાસકાંઠાના ધાનેરા વિધાનસભા મતવિસ્તારમાં 100 ટકા ડિજિટાઈઝેશન પૂર્ણ થયું છે....

ડિસેમ્બર 1, 2025 7:45 પી એમ(PM)

views 10

ગાંધીનગરમાં પાલતું શ્વાનના માલિકે શ્વાનની ફરજિયાત નોંધણી કરાવવી પડશે.

રાજ્ય સહિત દેશભરમાં આજે ગીતા જયંતીની ઉજવણી થઈ રહી છે. આ દિવસ એ ક્ષણને યાદ અપાવે છે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પાંચ હજાર વર્ષથી પણ પહેલા કુરુક્ષેત્રના રણમાં અર્જુનને ભગવદ્ ગીતાનો શાશ્વત ઉપદેશ આપ્યો હતો. ભગવદ્ ગીતાના ઉપદેશ જીવન, ફરજ અને અસ્તિત્વના સ્વભાવ અંગે સૌથી મુળભૂત પ્રશ્નોનો જવાબ પણ આપે છે. જામનગર...

ડિસેમ્બર 1, 2025 7:44 પી એમ(PM)

views 16

અમદાવાદમાં ભારતની 17 વર્ષથી ઓછી વયની પુરુષ ફૂટબૉલ ટીમ ઈરાનને હરાવી ઍશિયન કપ 2026 માટે ક્વાલિફાય થઈ

ભારતની 17 વર્ષથી ઓછી વયની પુરુષ ફૂટબૉલ ટીમ ઍશિયન ફૂટબૉલ સંઘ – A.F.C. અંડર 17 ઍશિયન કપ 2026 માટે ક્વાલિફાય થઈ છે. અમદાવાદમાં ભારતની ટીમે ઈરાનને બે-એકથી હરાવી આ સિદ્ધિ મેળવી છે. કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે. ડૉક્ટર માંડવિયાએ સોશિયલ મીડિયા સંદેશમાં લખ્ય...

ડિસેમ્બર 1, 2025 3:05 પી એમ(PM)

views 7

અરવલ્લી સ્થાનિક ગુનાશાખા – LCB-એ મોંઘી મોટરસાઈકલ ચોરી કરનારા ચોરને પકડી પાડ્યો

અરવલ્લી સ્થાનિક ગુનાશાખા – LCB-એ મોંઘી મોટરસાઈકલ ચોરી કરનારા ચોરને પકડી પાડ્યો છે. શામળાજી પોલીસમથક વિસ્તારમાં જાબચિતરીયા ગામ નજીક પોલીસે પૅટ્રોલીંગ દરમિયાન આરોપીને પકડ્યો છે. તેની પૂછપરછ કરતા તે તેના પાંચ સભ્ય સાથે મળી અમદાવાદ અને રાજસ્થાનમાંથી છ મોટરસાઈકલ ચોરી કરી હોવાનું જણાયું છે.

ડિસેમ્બર 1, 2025 3:04 પી એમ(PM)

views 14

કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી – KSU-ના અમદાવાદના શિલજ પરિસરમાં નવા અભ્યાસક્રમ શરૂ કરાશે.

કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી – KSU-ના અમદાવાદના શિલજ પરિસરમાં નવા અભ્યાસક્રમ શરૂ કરાશે. આ માટે યુનિવર્સિટીએ અદાણી સ્કિલ્સ ઍન્ડ ઍજ્યુકેશન સાથે લૅટર ઑફ ઇન્ટેન્ટ એટલે કે, ઇરાદાપત્ર પર હસ્તાક્ષર કર્યા. ગાંધીનગરમાં કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમ...

ડિસેમ્બર 1, 2025 3:03 પી એમ(PM)

views 14

મહેસાણા જિલ્લાના સાત વિધાનસભા વિસ્તારમાં 81 ટકાથી વધુ મતદારોના ગણતરી પત્રક ડિજીટાઈઝ કરી દેવાયા

મહેસાણા જિલ્લાના સાત વિધાનસભા વિસ્તારમાં 81 ટકાથી વધુ મતદારોના ગણતરી પત્રક ડિજીટાઈઝ કરી દેવાયા છે. અમારા પ્રતિનિધિ જણાવે છે એક હજાર 810 બૂથ સ્તરના અધિકારી-BLO એ 14 લાખ 53 હજાર 649 ગણતરી પત્રકો અપલોડ કર્યા છે. જિલ્લામાં એક લાખ 9 હજારથી વધુ મતદારોના નામ રદ થશે. જેમાં 43 હજાર 631 મૃત્યુ પામેલા, 53 હજાર...

ડિસેમ્બર 1, 2025 3:02 પી એમ(PM)

views 8

કચ્છના સુરજબારી ધોરીમાર્ગ પર ગાંધીધામથી મોરબી તરફ જતું LPG ગેસ ટેન્કર પલટી જતા બનેલી આગની ઘટનામાં ચાલકનું મોત…

કચ્છના સુરજબારી ધોરીમાર્ગ પર ગાંધીધામથી મોરબી તરફ જતું LPG ગેસ ટેન્કર પલટી જતા બનેલી આગની ઘટનામાં ચાલકનું મોત થયું હોવાની આશંકા છે. વહેલી સવારે બનેલી આ ઘટનામાં પ્રચંડ વિસ્ફોટથી નજીકની હોટેલમાં પાર્ક થયેલા 6 અને ટેન્કર મળી 7 જેટલા વાહનોમાં આગ ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં અગ્નિશમન દળ અને પોલીસ કાફલો ઘટન...