ડિસેમ્બર 4, 2025 7:35 પી એમ(PM)

views 14

મુખ્યમંત્રીએ કચ્છમાં રણોત્સવની મુલાકાત લીધી – પર્યટકો સાથે સંવાદ કર્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના પ્રવાસ દરમિયાન આજે સફેદ રણમાં ધોરડો ખાતે રણોત્સવનો વિધિવત્ પ્રારંભ કરાવ્યો. દરમિયાન તેમણે દેશ-વિદેશથી રણોત્સવથી આવેલા પર્યટકો સાથે સંવાદ કર્યો. પર્યટકોએ પણ રણોત્સવ માટેની વ્યવસ્થાની પ્રશંસા કરી. આ પહેલા મુખ્યમંત્રીએ ઊંટગાડીમાં બેસીને સફેદ રણનો નજારો માણ્યો હતો. શ્ર...

ડિસેમ્બર 4, 2025 7:34 પી એમ(PM)

views 13

રાજ્યની વૉલીબૉલ ટીમે મધ્યપ્રદેશમાં રમાયેલી સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો.

રાજ્યના 19 વર્ષથી ઓછી વયના ખેલાડીઓની ટીમે વૉલીબૉલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મધ્યપ્રદેશના ગદરવાડા ખાતે યોજાયેલી 69-મી ભારતીય શાળા રમતગમત મહામંડળની વૉલીબૉલ સ્પર્ધામાં રાજ્યની ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત રમતગમત સત્તામંડળે આ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ સત...

ડિસેમ્બર 4, 2025 2:51 પી એમ(PM)

views 15

ભરૂચમાં છ અને સાત ડિસેમ્બરે ઍર શૉ યોજાશે.

ભરૂચમાં છ અને સાત ડિસેમ્બરે ઍર શૉ યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ જિલ્લા વ્યવસ્થાપન સંગઠન, ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ તથા વાયુસેનાના સંયુક્ત ઉપક્રમે સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લૅ ટીમ દ્વારા આ ઍર શૉનું આયોજન કરાયું છે. આ ઍર શૉ પહેલા સતત ત્રણ દિવસ સુધી ટીમ દ્વારા તાલીમ સાથે અભ્યાસ પણ કરાયો.

ડિસેમ્બર 4, 2025 2:47 પી એમ(PM)

views 12

ગીરસોમનાથમાં 108 ઍમ્બુલૅન્સના કર્મચારીએ દર્દીનો છ લાખ રૂપિયાથી વધુનો સામાન પરત કરીને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.

ગીરસોમનાથમાં 108 ઍમ્બુલૅન્સના કર્મચારીએ દર્દીનો છ લાખ રૂપિયાથી વધુનો સામાન પરત કરીને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. અમારા પ્રતિનિધિ જણાવે છે, ગત રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ સોમનાથના ઉનાના શિલોજ ગામ પાસે અકસ્માતનો 108-ને કૉલ મળ્યો હતો. ત્યારબાદ 108 ઍમ્બુલૅન્સની ટીમે ઘટનાસ્થળે પહોંચી દર્દીને હ...

ડિસેમ્બર 4, 2025 2:46 પી એમ(PM)

views 20

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના સફેદ રણમાં ધોરડો ખાતે ચાલી રહેલા રણોત્સવનો વિધિવત્ પ્રારંભ કરાવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના સફેદ રણમાં ધોરડો ખાતે ચાલી રહેલા રણોત્સવનો વિધિવત્ પ્રારંભ કરાવશે. તેઓ પૂનમની ચાંદનીમાં સફેદ રણને નીહાળવાની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, ગત 23 નવેમ્બરથી ખૂલ્લો મૂકાયેલા રણોત્સવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભાગ લઈ રહ્યા છે. ગુજરાત...

ડિસેમ્બર 4, 2025 2:45 પી એમ(PM)

views 19

માગશર સુદ પૂનમ નિમિત્તે ખેડાના સુપ્રસિદ્ધ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

માગશર સુદ પૂનમ નિમિત્તે ખેડાના સુપ્રસિદ્ધ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. સવારે મંગળા આરતીમાં જય રણછોડના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. બજારોમાં પણ ભારે ભીડ જોવા જામી હતી. આજે પૂનમ નિમિત્તે સમગ્ર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ રાજાધિરાજના દરબારમાં દર્શન...

ડિસેમ્બર 4, 2025 1:52 પી એમ(PM)

views 19

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે આજે ભારતની મુલાકાતે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે આજે ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. બે દિવસીય મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ પુતિન આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે.

ડિસેમ્બર 4, 2025 1:51 પી એમ(PM)

views 14

વિરોધ પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પરની ચર્ચા સરકાર ટાળી રહી હોવાના વિપક્ષના આરોપોને ફગાવતા રાજ્યસભામાં ગૃહના નેતા જે પી નડ્ડા.

સરકાર તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ચર્ચા ટાળી રહી છે તેવા વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેના આરોપોને કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભામાં ગૃહના નેતા જગત પ્રકાશ નડ્ડાએ ફગાવી દીધા છે. કોંગ્રેસના સભ્ય અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના આરોપોનો જવાબ આપતા, શ્રી નડ્ડાએ આજે ગૃહમાં ...

ડિસેમ્બર 4, 2025 1:51 પી એમ(PM)

views 12

જળ જીવન મિશન હેઠળ દેશમાં 15 કરોડથી વધુ ઘરોને નળના પાણીના જોડાણ પૂરા પડાયા

સરકારે કહ્યું છે કે જળ જીવન મિશન હેઠળ 15 કરોડથી વધુ ઘરોને નળના પાણીના જોડાણ પૂરા પાડવામાં આવ્યા છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા, જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, ચાર કરોડ વધુ ઘરોને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવાનું કામ ચાલી રહ્યું છે. મંત્રીએ ઉમેર્યું કે કેન...

ડિસેમ્બર 4, 2025 1:50 પી એમ(PM)

views 20

આજે નૌકાદળ દિવસની ઉજવણી.

આજે નૌકાદળ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ભારતીય નૌકાદળની સિદ્ધિઓ અને ભૂમિકાને બિરદાવવા આપવા દર વર્ષે 4 ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 1971માં આ દિવસે, ઓપરેશન ટ્રાઇડેન્ટ દરમિયાન, ભારતીય નૌકાદળે PNS ખૈબર સહિત ચાર પાકિસ્તાની જહાજોને ડૂબાડી દીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી. પી....