ડિસેમ્બર 5, 2025 10:37 એ એમ (AM)

views 20

જાસૂસીના કેસમાં ગુજરાત ATSએ ઝડપેલા બે આરોપીઓ 12 દિવસના રિમાન્ડ પર

ગુજરાત આતંકવાદ વિરોધીદળે દેશની જાસૂસી કરવાના ગંભીર ગુના બદલ બે લોકોની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં ebLE તેમને 12 દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા હતા.અમદાવાદની વિશેષ અદાલત સમક્ષ આ બંને આરોપીઓને રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જાસૂસી જેવા ગંભીર ગુનામાં સંડોવણીની ...

ડિસેમ્બર 5, 2025 10:36 એ એમ (AM)

views 15

અમદાવાદથી ઉપડતી ટ્રેનોમાં ઓટીપી આધારિત તત્કાલ ટિકીટ બૂકીંગ સુવિધા શરૂ

પશ્ચિમ રેલવે દ્વારા રેલવે બોર્ડની સૂચનાનુસાર તત્કાલ બુકિંગ સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં મુકવામાં આવી રહ્યો છે. હવે તત્કાલ ટિકિટ માત્ર સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલા વન ટાઈમ પાસવર્ડ ઓટીપીની ચકાસણી બાદ જ જારી કરવામાં આવશે.આ ઓટીપી તે મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે, જે મુસાફરે બુકિંગ સમયે આપ્યો હ...

ડિસેમ્બર 5, 2025 10:07 એ એમ (AM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના 179 કરોડના વિવિધ વિકાસકામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ધોરડો સફેદ રણ ખાતેથી રણોત્સવનો પ્રારંભ કરાવ્યો. શ્રી પટેલે કચ્છ પ્રવાસનને વેગ આપવા અંદાજે 179 કરોડના ખર્ચે ધોરડો, લખપત ફોર્ટ અને ઐતિહાસિક તેરા ગામના વિવિધ વિકાસકામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ પણ કર્યું.મુખ્યમંત્રીએ ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ધોરડો ખાતે ...

ડિસેમ્બર 5, 2025 10:06 એ એમ (AM)

views 56

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે, વિકાસ કાર્યોની ભેટની સાથે સ્વદેશોત્સવ અને શોપિંગ ફેસ્ટિવલનો આરંભ કરાવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. શ્રી શાહ અમદાવાદ, ગાંધીનગર, વાવ થરાદ અને બનાસકાંઠામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. શ્રી શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક મુખ્ય માળખાગત સુવિધાઓ અને જાહેર સુવિધા પરિયોજનાનું ઉદ્ઘાટન પણ કરશે.શ્રી શાહ પોતાના દિવસની શરૂઆત સ્વદે...

ડિસેમ્બર 5, 2025 10:04 એ એમ (AM)

views 11

ભારતના ઓપરેશન સાગરબંધુ અંતર્ગત ફસાયેલા પીડિતોને તબીબી સહાય પૂરી પાડીને મદદ કરવાના ભારતના પ્રયાસો ચાલી રહ્યા છે

શ્રીલંકામાં આવેલી કુદરતી આપત્તિમાં 486 લોકોના મોત અને 341 લોકો ગુમ થયા છે. 51 હજારથી વધુ પરિવારોના એક લાખ 71 હજારથી વધુ લોકો વિસ્થાપિત છે અને દેશભરમાં એક હજાર 231 રાહત કેન્દ્રોમાં આશ્રય પામે છે.સતત મુશ્કેલીઓ વચ્ચે, ભારતના ઓપરેશન સાગર બંધુને વિસ્તારવામાં આવ્યું છે. ફસાયેલા પીડિતોને એરલિફ્ટ કરીને, તબી...

ડિસેમ્બર 5, 2025 9:53 એ એમ (AM)

views 13

રાષ્ટ્રીય તપાસ એજન્સી -NIA એ ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળાની દાણચોરીના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી

રાષ્ટ્રીય તપાસ એજન્સી -NIA એ ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળાની દાણચોરીના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે. NIA ની બાવીસ ટીમોએ ત્રણ રાજ્યોમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં બિહારના નાલંદા, શેખપુરા અને પટણા જિલ્લાના સાત સ્થળો, ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં 13 સ્થળો અને હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લા...

ડિસેમ્બર 5, 2025 9:52 એ એમ (AM)

views 15

જેલમાં કેદ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાનખાન દ્વારા ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં સારવારની મંજૂરી માટે અરજી કરી

પાકિસ્તાનના જેલમાં બંધ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાને ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જેમાં ત્રણ દિવસમાં તબીબી તપાસ અને પરીક્ષણો કરાવવાની પરવાનગી માંગવામાં આવી છે. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) પાર્ટીના વડા હાલમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે.તેમણે ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય પ્રધ...

ડિસેમ્બર 5, 2025 9:49 એ એમ (AM)

views 18

રશિયાના રાષ્ટ્રપતિ પુતીને કહ્યું કે ભારત- રશીયા સહયોગ કોઇ પણ દેશ વિરૂધ્ધ નથી પણ બંને દેશોનું રાષ્ટ્રીય હિત જાળવવાનો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે, ભારત-રશિયા સહયોગ કોઈપણ દેશ વિરુદ્ધ નથી. તેનો એકમાત્ર હેતુ બંને દેશોના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાનો છે.રશિયા સાથે ભારતના ઉર્જા સંબંધો અંગે, શ્રી પુતિને કહ્યું કે કેટલાક દેશો રશિયા સાથેના ગાઢ સંબંધોને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતની વધતી ભૂમિકાને ...

ડિસેમ્બર 5, 2025 9:49 એ એમ (AM)

views 29

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. વાટાઘાટો બાદ વેપાર, અર્થતંત્ર, આરોગ્યસંભાળ, શિક્ષણ, સંસ્કૃતિ અને મીડિય...

ડિસેમ્બર 5, 2025 9:45 એ એમ (AM)

views 79

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના ગુજરાત ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. શ્રી શાહ અમદાવાદ, ગાંધીનગર, વાવ થરાદ અને બનાસકાંઠામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. શ્રી શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક મુખ્ય માળખાગત સુવિધાઓ અને જાહેર સુવિધા પરિયોજનાનું ઉદ્ઘાટન પણ કરશે.શ્રી શાહ પોતાના દિવસની શરૂઆત સ્વદે...