ડિસેમ્બર 6, 2025 9:48 એ એમ (AM)

views 17

વિશેષ મતદાર સુધારણા અભિયાન અંતર્ગત કુલ 21 વિધાનસભા મતવિસ્તારોમાં 100 ટકા ડિજીટાઈઝેશન સંપન્ન

સમગ્ર રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે.2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ કરાયું છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટા ભાગના જિલ્લાઓમાં 100 ટકા ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જે પૈકી કુ...

ડિસેમ્બર 6, 2025 9:39 એ એમ (AM)

views 10

હોકી જુનિયર વિશ્વ કપમાં, ભારતે બેલ્જિયમને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

મેન્સ હોકી જુનિયર વિશ્વ કપમાં, ભારતે બેલ્જિયમને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ચેન્નાઈમાં રમાઈ રહેલી આ સ્પર્ધામાં ગઇકાલે ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ કરી 4-3થી મેચ જીતી હતી. ગોલ કીપર પ્રિન્સદીપ સિંહ શૂટઆઉટમાં કેટલાક અદ્ભુત બચાવ સાથે મેચનો હીરો રહ્યો. પ્રિન્સદીપને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં ...

ડિસેમ્બર 6, 2025 9:37 એ એમ (AM)

views 11

સરકારે ઇન્ડિગો ફ્લાઇટ્સમાં કામગીરીમાં અવરોધો પાછળના કારણોની સમીક્ષા માટે સમિતિની રચના કરી

સરકારે ઇન્ડિગો ફ્લાઇટ્સમાં કામગીરીમાં અવરોધો પાછળના કારણોની વ્યાપક સમીક્ષા કરવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે.સમિતિને 15 દિવસની અંદર તેનો અહેવાલ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. એક નિવેદનમાં, DGCA એ જણાવ્યું કે સમિતિ, કામગીરીમાં અવરોધો માટેના મુખ્ય કારણો ઓળખશે. ઇન્ડિગો ફ્લાઇટ્સમાં અવરોધોને ધ...

ડિસેમ્બર 6, 2025 9:34 એ એમ (AM)

views 11

કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતમાં સહકાર સલાહકાર સમિતિની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના બનાસ ડેરી ખાતે સહકાર મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરશે.ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા મંત્રી સણાદરમાં બનાસ ડેરીના બાયો-સીએનજી અને ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે અને સણાદરમાં અત્યાધુનિક 150 ટીપીડી મિલ્ક પાવડર અને બ...

ડિસેમ્બર 6, 2025 9:33 એ એમ (AM)

views 7

ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં આજે ગુજરાતનાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું સમાપન થશે

ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે કરમસદથી નીકળેલી રાષ્ટ્રીય એકતા પદયાત્રા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પૂર્ણ થશે. આ પૂર્ણાહુતિ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય એકતા પદયાત્રા 26 નવેમ્બરના રોજ સરદાર સાહેબના જન્મ સ્થાન કરમસદથી આરંભાઇ હતી...

ડિસેમ્બર 6, 2025 8:10 એ એમ (AM)

views 16

ભારત-રશિયા વચ્ચે સંરક્ષણથી લઈને વેપાર સુધી વિવિધ ક્ષેત્રે 16 કરારો પર હસ્તાક્ષર થયા

ભારત અને રશિયાએ ગઈકાલે સંરક્ષણ, વેપાર, અર્થતંત્ર, આરોગ્યસંભાળ, શિક્ષણ, સંસ્કૃતિ અને મીડિયા સંબધિત ક્ષેત્રોને આવરી લેતા 16 કરારો પર હસ્તાક્ષર કર્યા છે. નવી દિલ્હીમાં 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદ...

ડિસેમ્બર 6, 2025 8:09 એ એમ (AM)

views 22

દેશ આજે બાબાસાહેબ આંબેડકરને 70મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે

દેશ આજે બાબાસાહેબ આંબેડકરને તેમની 70મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. રાષ્ટ્રનિર્માણમાં ડૉ. આંબેડકરના યોગદાનને ઉજાગર કરવા માટે દેશભરમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને અન્...

ડિસેમ્બર 6, 2025 8:08 એ એમ (AM)

views 58

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ વનડે મેચ રમાશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ વનડે મેચ રમાશે. વિશાખાપટ્ટનમમાં રમાનારી આ મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. બંને ટીમો શ્રેણીમાં 1-1થી બરાબર છે માટે બંને ટીમો આજે શ્રેણી જીતવા રમતમાં ઉતરશે.

ડિસેમ્બર 5, 2025 7:50 પી એમ(PM)

views 22

ગુજરાતની વધુ એક સિદ્ધિ – રાજ્યની માથાદીઠ આવક પહેલી વાર 3 લાખ રૂપિયાને પાર

દેશના ગ્રોથ એન્જિન ગુજરાતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યની માથાદીઠ આવક પહેલી વાર 3 લાખ રૂપિયાને પાર થઈ છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2023-24માં 24 લાખ 62 હજાર કરોડ રૂપિયાના કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન-GSDP સાથે, ગુજરાત હવે મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક પછી ભારતના ટોચના પ...

ડિસેમ્બર 5, 2025 7:35 પી એમ(PM)

views 10

સરદાર પટેલની જન્મજયંતિ અંતર્ગત યોજાયેલી રાષ્ટ્રીય એકતા પદયાત્રા નર્મદાના ભાણદ્રા ગામે પહોંચી – આવતીકાલે સમાપન

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને નિમિત્તે કરમસદથી કેવડિયા સુધીની 150 કિલોમીટરની યાત્રાના પદયાત્રીઓ આજે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ભાણદ્રા ગામે પહોંચ્યા હતા. ત્યારે ભાણદ્રા ખાતે યોજાયેલ સભાને સંબોધતાં કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું કે, સરદાર પટેલનો માર્ગ જ ભારતને આત...