ડિસેમ્બર 29, 2025 7:52 પી એમ(PM)
5
સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા પર પોતાના અગાઉના આદેશ પર સ્ટે આપ્યો
સર્વોચ્ચ અદાલતે અરવલ્લી ટેકરીઓ અને અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા પર 20 નવેમ્બરના રોજ જાહેર કરેલા પોતાના આદેશ પર સ્ટે આપ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયાધીશ જેકે મહેશ્વરી અને એજી મસીહની વેકેશન ખંડપીઠે અરવલ્લીની વ્યાખ્યાના સંદર્ભમાં તપાસ માટે જરૂરી મુદ્દાઓની તપાસ કરવા માટે એક નવી નિષ્ણાત સ...