ડિસેમ્બર 15, 2025 8:07 પી એમ(PM)
17
રાજ્યસભાએ આજે ચૂંટણી સુધારા પર ચર્ચા ફરી શરૂ કરી.
રાજ્યસભાએ આજે ચૂંટણી સુધારા પર ચર્ચા ફરી શરૂ કરી. ચર્ચામાં હસ્તક્ષેપ કરતા કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારના સુધારા, કામગીરી અને પરિવર્તનના સિદ્ધાંત હેઠળ દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. તેમણે SIR ની ચાલી રહેલી કવાયતને ભારપૂર્વક સમર્થન આપતા કહ્યું કે નકલી...