ડિસેમ્બર 16, 2025 1:53 પી એમ(PM)

views 17

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ વિજય દિવસ નિમિત્તે વીર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલી આપી

આજે વિજય દિવસ મનાવવામાં આવી રહ્યો છે. વર્ષ 1971 ના આજના દિવસે ભારતે પાકિસ્તાન સામેના યુદ્ધમાં ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ જીત સુનિશ્ચિત કરનારા બહાદુર સૈનિકોને શ્ર...

ડિસેમ્બર 16, 2025 1:51 પી એમ(PM)

views 6

રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ પહલગામ આતંકવાદી હુમલાના કેસમાં જમ્મુની એક ખાસ NIA અદાલતમાં આરોપનામું દાખલ કર્યું

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ 22 એપ્રિલના દિવસે પહેલગામ આતંકવાદી હુમલાના સંદર્ભમાં જમ્મુની એક ખાસ NIA કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું છે. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે આ કેસમાં સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) અને તેની સહયોગી સંસ્થા, ધ રેઝિસ્ટન્સ ફ...

ડિસેમ્બર 16, 2025 1:50 પી એમ(PM)

views 11

મેક્સિકોમાં, સાન માટો એટેન્કો રાજ્યની મ્યુનિસિપાલિટીમાં એક નાનું વિમાન તૂટી પડતાં સાત લોકોના મોત

મેક્સિકોમાં, સાન માટો એટેન્કો રાજ્યની મ્યુનિસિપાલિટીમાં એક નાનું વિમાન ક્રેશ થતાં સાત લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનમાં પાઇલટ અને સહ-પાઇલટ સહિત 10 લોકો સવાર હતા. પીડિતોની હજુ સુધી ઓળખ થઈ નથી. દુર્ઘટનાની તપાસ ચાલી રહી છે. રાજ્ય નાગરિક સુરક્ષા એજન્સીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતુ...

ડિસેમ્બર 16, 2025 1:49 પી એમ(PM)

views 16

વૈશ્વિક બજારોમાં નરમાશના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડાનું વલણ

ભારતીય શેરબજારના સેન્સેક્સમાં આજે પાંચસો અને નિફ્ટીમાં 150 કરતાં વધુ પોઇન્ટ સુધીનો કડાકો થયો. વૈશ્વિક બજારોમાં નરમાશ અને વિદેશી રોકાણકારોના નિરૂત્સાહના પગલે ભારતીય શેરબજારમા પીછેહઠ જોવા મળી હતી. મોટાભાગની સ્ક્રિપો આજે લાલ નિશાન પર કારોબાર કરી રહી છે. ડોલર સામે રૂપિયો નબળો પડતા આ સ્થિતિ સર્જાઇ હતી. અ...

ડિસેમ્બર 16, 2025 3:13 પી એમ(PM)

views 17

કેન્દ્ર સરકાર દ્વારા આગામી 31 માર્ચ 2026 સુધી સ્ટોક એટલે કે જથ્થાની મર્યાદા અમલી બનાવવામાં આવી.

કેન્દ્ર સરકાર દ્વારા બજારમાં વાજબી ભાવે અને સરળતાથી ઘઉં મળી રહે તથા સંગ્રહખોરી અટકે તે માટે આગામી 31 માર્ચ 2026 સુધી સ્ટોક એટલે કે જથ્થાની મર્યાદા અમલી બનાવવામાં આવી છે. ઘઉંના સંગ્રહ કરવામાં સુધારો કરી ઘઉંની સંગ્રહખોરી અટકે અને બજારમાં ઘઉં સરળતાથી અને વાજબી કિંમતે ગ્રાહકોને મળે તે હેતુસર ઘઉંના વેપાર...

ડિસેમ્બર 16, 2025 9:41 એ એમ (AM)

views 16

અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ સ્પર્ધાનો આજથી ગાંધીનગરથી પ્રારંભ

રાજ્ય સરકાર દ્વારા અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ સ્પર્ધા વર્ષ 2025-26 આજથી 22 ડિસેમ્બર દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે. આ સ્પર્ધાનો ઉદ્દઘાટન સમારોહ સચિવાલય જીમખાના, સેકટર-૨૧, ગાંધીનગર ખાતે સરકારના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસની ઉપસ્થિતિમાં યોજાશે.

ડિસેમ્બર 16, 2025 9:39 એ એમ (AM)

views 14

C.I.D. ક્રાઇમના P.I. અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથે A.C.B.ના હાથે ઝડપાયાં

ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ સીઆઇડી ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોલ સેન્ટરના એક ગુનામાં કાર્યવાહી ન કરવા અને સેટલમેન્ટ કરવા પીઆઇ અને એક આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલે લાંચ માગી હતી, ત્યારે એસીબીએ ટ્રેપ ગોઠવી બંને ઝડપી પાડી વધુ તપાસ...

ડિસેમ્બર 16, 2025 9:38 એ એમ (AM)

views 21

આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા જામનગર જિલ્લાના 12 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરાયો

જામનગર જિલ્લામાં આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા ૧૨ દરિયાઈ ટાપુઓ પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 12 ટાપુઓ પૈકી માત્ર ૧ પિરોટન ટાપુ પર માનવ વસાહત છે. જયારે અન્ય પર માનવવસાહત નથી.રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઇ જિલ્લા મેજીસ્ટ્રેટે આ નિર્જન ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રત...

ડિસેમ્બર 16, 2025 9:34 એ એમ (AM)

views 19

U.P.S.C. સિવિલ સર્વીસીઝ પરીક્ષા 2025ની મુખ્ય પરીક્ષામાં સ્પીપાના 76 તાલીમાર્થીઓ પર્સનાલિટી ટેસ્ટ માટે ક્વોલિફાય થયા

યુપીએસસી સિવિલ સર્વીસીઝ પરીક્ષા 2025ની મુખ્ય પરીક્ષામાં સ્પીપાના 76 તાલીમાર્થીઓ પર્સનાલિટી ટેસ્ટ માટે ક્વોલિફાય થયા.યુપીએસસી દ્વારા ગત ઓગષ્ટ માસમાં લેવાયેલ સિવિલ સર્વીસીઝ પરીક્ષા 2025ની મુખ્ય પરીક્ષામાં સ્પીપાના કુલ 272 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ત 11 નવેમ્બરે મુખ્યપરીક્ષા ૨૦૨૫નું પરીણામ પ્રસિદ્ધ કર...

ડિસેમ્બર 16, 2025 9:31 એ એમ (AM)

views 10

વડોદરાની પારૂલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, શિક્ષણ એ રાષ્ટ્રના સર્વાંગી વિકાસનો મજબૂત આધાર

પારૂલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાયો. જેમાં વિવિધ વિષયના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી તથા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ રાષ્ટ્રના સર્વાંગી વિકા...