ડિસેમ્બર 16, 2025 1:53 પી એમ(PM)
17
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ વિજય દિવસ નિમિત્તે વીર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલી આપી
આજે વિજય દિવસ મનાવવામાં આવી રહ્યો છે. વર્ષ 1971 ના આજના દિવસે ભારતે પાકિસ્તાન સામેના યુદ્ધમાં ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ જીત સુનિશ્ચિત કરનારા બહાદુર સૈનિકોને શ્ર...