ડિસેમ્બર 31, 2025 10:16 એ એમ (AM)
6
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, બંગાળની સરહદ પર થતી ઘૂસણખોરી હવે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો બન્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહે, પશ્ચિમ બંગાળ સરકાર પર સરહદ પર વાડ બનાવવા માટે જમીન ફાળવવાને બદલે ઘુસણખોરોને જમીન આપવાને પ્રાથમિકતા આપવાનો આરોપ લગાવ્યો છે. કોલકાતાના પોર્ટ બ્લેરમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજનો ધ્વજ ફરકાવ્યો તેની 80મી વર્ષગાંઠ પર બોલતા, શ...