ડિસેમ્બર 23, 2025 2:06 પી એમ(PM)

views 15

આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ખેડૂતોના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં આ દિવસ મનાવવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન ચૌધરી ચરણ સિંહને તેમની જન્મજયંતિ પર શ્...

ડિસેમ્બર 23, 2025 2:05 પી એમ(PM)

views 11

ગુજરાત સરકારે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારુબંધીના નિયમો હળવા કર્યા

ગુજરાત સરકારે ગાંધીનગર સ્થિત GIFT સિટીમાં વધુ છૂટછાટ જાહેર કરી છે.. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ ના નિયમો હળવા કરવાનું આજે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. ગિફ્ટ સિટીમાં આવતા ગુજરાત બહારના લોકોને પરમિટની જરૂર રહેશે નહીં. રાજ્ય સરકારે દારૂબંધીના નિયમોમાં વધુ છૂટ આપતું વિગતવાર જાહેરનામુ પ્રસિધ્ધ કર્ય...

ડિસેમ્બર 23, 2025 2:05 પી એમ(PM)

views 6

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે જી રામજી યોજના શ્રમિકોના કલ્યાણ માટેની યોજના

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે રોજગાર સર્જન અને વ્યાપક ગ્રામીણ વિકાસ માટે પૂરતું ભંડોળ સુનિશ્ચિત કરવા માટે વિકાસ ભારત: જી રામ જી યોજના હેઠળ એક લાખ એકાવન હજાર કરોડ રૂપિયાથી વધુની ફાળવણીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એક વિડિઓ સંદેશમાં, મંત્રીએ કહ્યું કે કામદારોન...

ડિસેમ્બર 23, 2025 2:05 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું દેશવાસીઓને સુરક્ષા પૂરી પાડવામાં અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરવામાં I B ની ઉત્કૃષ્ટ ભૂમિકા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ઇન્ટેલિજન્સ બ્યુરો દેશવાસીઓને સુરક્ષા પૂરી પાડવામાં અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરવામાં ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી રહ્યું છે. આજે નવી દિલ્હીમાં 38મા ઇન્ટેલિજન્સ બ્યુરો શતાબ્દી એન્ડોમેન્ટ સત્રમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, છેલ્લા દાયકા દરમિયાન ઇન્ટેલિજન્સ બ...

ડિસેમ્બર 23, 2025 2:05 પી એમ(PM)

views 10

મતદાર યાદીના ખાસ સઘન સુધારા બાદ આજે ભારતના ચૂંટણી પંચ દ્વારા કેરળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરાશે

મતદાર યાદીના ખાસ સઘન સુધારા બાદ આજે ભારતના ચૂંટણી પંચ દ્વારા કેરળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત થશે . મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO) અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEO) તમામ માન્ય રાજકીય પક્ષોને ડ્રાફ્ટ મતદાર યાદીઓની નકલો પ્રદાન કરશે. ડ્રાફ્ટ યાદીઓ CE...

ડિસેમ્બર 23, 2025 9:54 એ એમ (AM)

views 10

આગામી બેથી ત્રણ દિવસમાં રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધવાની આગાહી

રાજ્યમાં આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી વધુનો ઘટાડો થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે રાજ્યભરનું વાતાવરણ આગામી 7 દિવસ સૂકું રહેશે. હાલમાં જે વાતાવરણ છે તેમાંથી તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો વધશે.

ડિસેમ્બર 23, 2025 9:53 એ એમ (AM)

views 10

મોરબી મહાનગરપાલિકાની રચનાના એક વર્ષમાં પાંચસો પચાસ કરોડના વિકાસના કાર્યો હાથ ધરાયા

મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવી તેને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યુ છે ત્યારે મોરબીમાં મહાપાલિકાના કમિશનરના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા છેલ્લા એક વર્ષ દરમિયાન મહાપાલિકાના કામની માહિતી આપતા કમિશનરે કહ્યુ કે, 550 કરોડ રૂપિયાના કામો મોરબી મહાપાલિકા વિસ્તારમાં કરવામાં આવ્ય...

ડિસેમ્બર 23, 2025 9:52 એ એમ (AM)

views 13

દરિયાઇ સીમામાંથી પાકિસ્તાન મરિને ઝડપેલા ગીર સોમનાથના માછીમારોને મુક્ત કરાવવા સરકાર સમક્ષ રજૂઆત

અરબી સમુદ્રમાં માછીમારી કરતાં ભારતીય માછામારોને પાકિસ્તાન મરિન દ્વારા પકડી લેવાય છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના આવા 197 માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે. કોવિડના સમયગાળા દરમિયાન પાકિસ્તાન દ્વારા પકડાયેલા આવા માછીમારોને મુક્ત કરવા રાજપરા બંદરના સરપંચ ભરત કામલીયાએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

ડિસેમ્બર 23, 2025 9:51 એ એમ (AM)

views 15

A.I. ટેક્નોલોજીની મદદથી બદનામ કરવાની પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલે એક યુવાન સામે જામનગરમાં ફરિયાદ નોંધાવી

સોશિયલ મીડિયા પર ગુજરાત સરકારના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલના માન અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતી પોસ્ટ મૂકવામાં આવી હતી. જે અંગે પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગર જિલ્લા પોલીસ વડાને અરજી કરીને વિશાલ કણસાગરા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.એટલું જ નહીં, આ શખ્સે અગાઉ અન્ય ટોચના રાજકિય નેતાઓ વિ...

ડિસેમ્બર 23, 2025 9:50 એ એમ (AM)

views 17

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પોલીસના 11 હજાર 607 નવનિયુક્ત ઉમેદવારોને આજે નિમણૂક પત્રો એનાયત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગુજરાત પોલીસના 11 હજાર 607 નવનિયુક્ત ઉમેદવારોને આજે નિમણૂક પત્રો એનાયત કરાશે.ગાંધીનગરના રામકથા મેદાન ખાતે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તાજેતરમાં લોકરક્ષક કેડરની ભરતી અંતર્ગત પસંદગી પામેલા ઉમેદવારો ‘પસંદગી પત્ર એનાયત કા...